શોધખોળ કરો
PNB કૌભાંડઃ 3 અધિકારીની ધરપકડ, ABP ન્યૂઝ પહોંચ્યું બેલ્જિયમમાં નીરવ મોદીના ઘરે
1/5

પંજાબ નેશનલ બેંકમાં થયેલા 11,500 કરોડ રૂપિયાના મહાકૌભાંડના મુખ્ય આરોપી હીરા વેપારી નીરવ મોદી દેશ છોડીને ફરાર થઈ ચૂક્યો છે. તે ક્યાં છે તેની કોઇને જાણકારી નથી. તેને શોધવા એબીપી ન્યૂઝ યુરોપીયન દેશ બેલ્જિયમના એન્ટવર્પ શહેર પહોંચ્યું હતું. આ શહેરમાં જ નીરવ મોદીએ બ્રાંડ નીરવ મોદી બનાવી હતી. એન્ટવર્પ શહેર હીરાની રાજધાની કહેવાય છે
2/5

હીરાની રાજધાની ગણાતા બેલ્જિયમ શહેરના એન્ટવર્પમાં ભારતીય મૂળના હીરા વેપારી જયેશ મહેતા કહ્યું, નીરવ મોદીના આ કૌભાંડની તેમના વેપાર કોઇ અસર નહીં પડે, હીરા વેપારી જુમિત મહતાએ કહ્યું કે નીરવ મોદીના બેંકિંગ કૌભાંડ બાદ બેલ્જિયમમાં બેંકો વધુ કડક બની જશે અને આગામી દિવસોમાં તેની અસર જોવા મળશે.
Published at : 17 Feb 2018 12:25 PM (IST)
View More























