શોધખોળ કરો

રાફેલ ડીલ પર રાહુલ ગાંધીને કમિશન નથી મળ્યું એટલે બોલ બોલ કરે છેઃ પ્રકાશ જાવડેકર

1/6
જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધી રાફેલ મામલે જુઠ્ઠુ એટલા માટે બોલે છે કે, આમાં તેમને સંજય ભંડારી દ્વારા કમિશન નથી મળ્યુ, કેમકે આ બે દેશોની સરકારની વચ્ચે છે. દેશની પ્રજા સમજદાર છે અને બધુ સમજે છે.
જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધી રાફેલ મામલે જુઠ્ઠુ એટલા માટે બોલે છે કે, આમાં તેમને સંજય ભંડારી દ્વારા કમિશન નથી મળ્યુ, કેમકે આ બે દેશોની સરકારની વચ્ચે છે. દેશની પ્રજા સમજદાર છે અને બધુ સમજે છે.
2/6
જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે, રિલાયન્સને 30000 કરોડ રૂપિયા મળ્યા, પણ હકીકતમાં આખો ઓફસેટ કૉન્ટ્રાક્ટ 30000 કરોડનો છે, જેમાં અનેક કંપનીઓ સામેલ છે.
જાવડેકરે કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે, રિલાયન્સને 30000 કરોડ રૂપિયા મળ્યા, પણ હકીકતમાં આખો ઓફસેટ કૉન્ટ્રાક્ટ 30000 કરોડનો છે, જેમાં અનેક કંપનીઓ સામેલ છે.
3/6
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાફેલ ડીલ પર સંજય ભંડારી દ્વારા કમિશન ના મળવાના દુઃખથી રાહુલ ગાંધી રોજ નવુ જુઠ્ઠાણું ચલાવી રહ્યાં છે.
પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાફેલ ડીલ પર સંજય ભંડારી દ્વારા કમિશન ના મળવાના દુઃખથી રાહુલ ગાંધી રોજ નવુ જુઠ્ઠાણું ચલાવી રહ્યાં છે.
4/6
નવી દિલ્હીઃ રાફેલ ડીલ અને સીબીઆઇ પર મચેલા ધમાસાનને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાફેલ ડિલ પર રાહુલ ગાંધી રોજ જુઠુ બોલ બોલ કરે છે.
નવી દિલ્હીઃ રાફેલ ડીલ અને સીબીઆઇ પર મચેલા ધમાસાનને લઇને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના આરોપોનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, રાફેલ ડિલ પર રાહુલ ગાંધી રોજ જુઠુ બોલ બોલ કરે છે.
5/6
6/6
પ્રકાશ જાવડેકરે સીબીઆઇમાં સરકારના કથિત હસ્તક્ષેપના આરોપો પર કહ્યું કે અશ્વિની કુમાર જ્યારે કાયદા મંત્રી હતા ત્યારે તેની ઓફિસમાં કોલસા કૌભાંડના રિપોર્ટને કઇ રીતે બદલી દેવામાં આવ્યો હતો, તે બધાએ જોયુ છે. તેમને સીબીઆઇના અધિકારીઓને ઘરે બોલાવ્યા અને ફેરબદલ કરી દીધું. આ કોંગ્રેસની કામ કરવાની રીત છે.
પ્રકાશ જાવડેકરે સીબીઆઇમાં સરકારના કથિત હસ્તક્ષેપના આરોપો પર કહ્યું કે અશ્વિની કુમાર જ્યારે કાયદા મંત્રી હતા ત્યારે તેની ઓફિસમાં કોલસા કૌભાંડના રિપોર્ટને કઇ રીતે બદલી દેવામાં આવ્યો હતો, તે બધાએ જોયુ છે. તેમને સીબીઆઇના અધિકારીઓને ઘરે બોલાવ્યા અને ફેરબદલ કરી દીધું. આ કોંગ્રેસની કામ કરવાની રીત છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Chhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યુંRath Yatra 2024 |  ગુજરાતભરના શહેરોમાં જગન્નાથજીની રથયાત્રા નીકળીAhmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થના

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Intermittent Fasting: શું જીવલેણ બની શકે છે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ? રિસર્ચ રિપોર્ટમાં ઉભા કરાયા અનેક સવાલ
Embed widget