શોધખોળ કરો

કાર્ડના નંબર કે પાસવર્ડ યાદ નહીં રાખવા પડે, માત્ર ફિંગરપ્રિન્ટથી કરી શકશો પેમેન્ટ. જાણો કઈ રીતે?

1/5
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું રે આધાર પે પર મર્ચંટનો વિશ્વાસ વધારવાની કોશિશ ચાલુ છે. આધાર પે દ્વારા પેમેંટ લેવા માટે દુકાનદારોનો 2000 રૂપિયા બાયોમેટ્રિક ડિવાઈઝ પણ ખરીદવું પડશે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેથી ડિવાઈઝની કિંમતો મર્ચંટ પાસેથી ધીરે-ધીરે વસૂલી શકે. સરકારનું માનવું છે કે આમ કરવાથી મર્ચંટ આ સુવિધા વાપરવા માટે વધુ પ્રોત્સાહિત થશે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું રે આધાર પે પર મર્ચંટનો વિશ્વાસ વધારવાની કોશિશ ચાલુ છે. આધાર પે દ્વારા પેમેંટ લેવા માટે દુકાનદારોનો 2000 રૂપિયા બાયોમેટ્રિક ડિવાઈઝ પણ ખરીદવું પડશે. સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેથી ડિવાઈઝની કિંમતો મર્ચંટ પાસેથી ધીરે-ધીરે વસૂલી શકે. સરકારનું માનવું છે કે આમ કરવાથી મર્ચંટ આ સુવિધા વાપરવા માટે વધુ પ્રોત્સાહિત થશે.
2/5
UIDAI (યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા) ના સીઈઓ એબી પાંડેએ જણાવ્યું કે આધાર પે દરેક એંડ્રોઈડ ફોન પર ચાલે છે. તેની સાથે ફિંગર બાયોમેટ્રિક ડિવાઈઝ કનેક્ટ થયેલું હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આનાથી કોઈ પણ કાર્ડ કે પિન વિના કેશલેસ પેમેંટ કરી શકાય છે. કસ્ટમર પાસે સ્માર્ટ ફોન હોવો પણ જરૂરી નથી. આધાર પે ને દુકાનદારોમાં લોકપ્રિય કરવા માટે સરકારે બેંકો પાસે દરેક બ્રાંચમાં 30-40 વેપારીઓને જોડવા કહ્યું છે જેથી કેશલેસ પેમેંટ થઈ શકે. હાલ પાંચ બેંકો- આંધ્ર બેંક, આઈડીએફસી, સિંડીકેટ, એસબીઆઈ અને ઈંડસઈંડ બેંક આધાર પે સાથે જોડાઈ ગઈ છે.
UIDAI (યુનિક આઈડેન્ટીફિકેશન ઓથોરિટી ઓફ ઈંડિયા) ના સીઈઓ એબી પાંડેએ જણાવ્યું કે આધાર પે દરેક એંડ્રોઈડ ફોન પર ચાલે છે. તેની સાથે ફિંગર બાયોમેટ્રિક ડિવાઈઝ કનેક્ટ થયેલું હોવું જોઈએ. તેમણે કહ્યું કે, આનાથી કોઈ પણ કાર્ડ કે પિન વિના કેશલેસ પેમેંટ કરી શકાય છે. કસ્ટમર પાસે સ્માર્ટ ફોન હોવો પણ જરૂરી નથી. આધાર પે ને દુકાનદારોમાં લોકપ્રિય કરવા માટે સરકારે બેંકો પાસે દરેક બ્રાંચમાં 30-40 વેપારીઓને જોડવા કહ્યું છે જેથી કેશલેસ પેમેંટ થઈ શકે. હાલ પાંચ બેંકો- આંધ્ર બેંક, આઈડીએફસી, સિંડીકેટ, એસબીઆઈ અને ઈંડસઈંડ બેંક આધાર પે સાથે જોડાઈ ગઈ છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં સ્વિમિંગ પુલમાં ડુબી જવાથી ભાઈ-બહેનના મોત
Mehsana Hit and Run News: મહેસાણાના બહુચરાજીમાં રફતારનો કહેર, બે લોકોના મોત, આઠ લોકો થયા ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : PM આવશે, વિકાસ લાવશે
Hun To Bolish : હું તો બોલીશ : ગેંગના ખાતમાનો આરંભ
Hun To Bolish : હું તો બોલીશ : કોના દબાણથી નથી હટતા દબાણ?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
PM મોદીએ કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું, -'સમ્રાટ સંપ્રતિએ ભારતના દર્શન અને વ્યવહારને જોડ્યા'
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Nalanda Stampede News: બિહારના નાલંદામાં શીતળા માતાજીના મંદિરમાં ભાગદોડ, આઠનાં મોત
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Rain: ફરી માવઠાની આગાહી, આગામી 2 અને 3 એપ્રિલે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે પડશે વરસાદ
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Mehsana News: બહુચરાજીમાં રફતારનો કહેર, દેલવાડા નજીક પગપાળા જતા યાત્રિકો પર ફરી વળ્યું આઈસર
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Rain: આજે વરસાદની આગાહી, આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ખાબકશે કમોસમી વરસાદ
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
Ahmedabad: નારણપુરામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ઘરમાં સૂઈ રહેલા 5 દાઝ્યા, આજુબાજુના ઘરના કાચ તૂટ્યા
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
PM Modi Gujarat Visit Live: મિડલ ઈસ્ટ સંકટ પર બોલ્યા પીએમ મોદી, કહ્યું- આજે સમગ્ર દુનિયામાં અસ્થિરતા અને અશાંતિ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
14 વર્ષથી ઓછી ઉંમરના નહીં વાપરી શકે Social Media, આ દેશમાં લાગુ થવાના છે નવા નિયમ
Embed widget