શોધખોળ કરો

ફડણવીસની શિવસેનાને ધમકી, 2019માં મોદીનું સમર્થન કરો નહીં તો અમારી પાસે છે સક્ષમ ઉમેદવાર

1/5
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવસેના મોદી અને ફડણવીસ સરકારની સામે અવારનવાર વિરોક્ષી સ્ટેટમેન્ટ્સ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર અને મહારાષ્ટ્રમાં શિવસેના મોદી અને ફડણવીસ સરકારની સામે અવારનવાર વિરોક્ષી સ્ટેટમેન્ટ્સ આપી રહી છે.
2/5
માલવ લોકસભા બેઠક પર એક રેલની સંબોધિત કરતાં ફડણવીસે કહ્યું કે, હું સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે આ રેલી કોઇ ખાસ પાર્ટીની વિરુદ્ધ નથી, પણ અમારો હેતુ સ્પષ્ટ છે કે મોદીજીનું સમર્થન કરનારા ઉમેદવારો જ સંસદ પહોંચશે. જો અમારી સહયોગી પાર્ટી મોદીજીના પ્રત્યે સમર્થન પ્રગટ છે તો અમને તેમના ઉમેદવારોનું સમર્થન કરવામાં કોઇ વાંધો નથી.
માલવ લોકસભા બેઠક પર એક રેલની સંબોધિત કરતાં ફડણવીસે કહ્યું કે, હું સ્પષ્ટ કરી દેવા માંગુ છુ કે આ રેલી કોઇ ખાસ પાર્ટીની વિરુદ્ધ નથી, પણ અમારો હેતુ સ્પષ્ટ છે કે મોદીજીનું સમર્થન કરનારા ઉમેદવારો જ સંસદ પહોંચશે. જો અમારી સહયોગી પાર્ટી મોદીજીના પ્રત્યે સમર્થન પ્રગટ છે તો અમને તેમના ઉમેદવારોનું સમર્થન કરવામાં કોઇ વાંધો નથી.
3/5
4/5
 મુખ્યમંત્રી ફડણવીસની આ ધમકી પરોક્ષ રીતે શિવસેના પર માનવામાં આવી રહી છે. તેમને પાર્ટીના સહયોગી દળનું નામ લીધા વિના કહ્યું કે, મોદીનું સમર્થન કરવા વાળા ઉમેદવાર જ આગામી લોકસભા ચૂંટણીમાં જીતીને સંસદ પહોંચશે.
મુખ્યમંત્રી ફડણવીસની આ ધમકી પરોક્ષ રીતે શિવસેના પર માનવામાં આવી રહી છે. તેમને પાર્ટીના સહયોગી દળનું નામ લીધા વિના કહ્યું કે, મોદીનું સમર્થન કરવા વાળા ઉમેદવાર જ આગામી લોકસભા ચૂંટણીમાં જીતીને સંસદ પહોંચશે.
5/5
પુણેઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાજ્યમાં પાર્ટીના સહયોગ દળોને ચેતાવણી આપી દીધી છે. તેમને કહ્યું કે, બીજેપી એ જ સહયોગ પાર્ટીના ઉમેદવારોને સમર્થન કરશે જે વડાપ્રધાન મોદીનું સમર્થન કરશે. બીજેપી મુખ્યમંત્રીએ કહ્યું કે, સહયોગી દળના નેતા જો નરેન્દ્ર મોદીનું સમર્થન નથી કરતા તો બીજેપીની પાસે ખુદના સક્ષમ ઉમેદવારો છે.
પુણેઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે રાજ્યમાં પાર્ટીના સહયોગ દળોને ચેતાવણી આપી દીધી છે. તેમને કહ્યું કે, બીજેપી એ જ સહયોગ પાર્ટીના ઉમેદવારોને સમર્થન કરશે જે વડાપ્રધાન મોદીનું સમર્થન કરશે. બીજેપી મુખ્યમંત્રીએ કહ્યું કે, સહયોગી દળના નેતા જો નરેન્દ્ર મોદીનું સમર્થન નથી કરતા તો બીજેપીની પાસે ખુદના સક્ષમ ઉમેદવારો છે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Advertisement

વિડિઓઝ

Rajkot Civil hospital: રાજકોટની સિવિલ હોસ્પિ. ફરી વિવાદમાં, તબીબની બેદરકારીથી બાળકનું મોત થયાનો આરોપ
Himmatnagar Accident News: હિંમતનગર ઓવરબ્રિજ પર  ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત
Geniben Thakor : ગુજરાતમાં ભુવાઓની સંખ્યા વધ્યાનો સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન
Ahmedabad Air Pollution: અમદાવાદમાં શ્વાસ લેવો પણ બન્યો મુશ્કેલ, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Ahmedabad News: USAમાં દવા મોકલવાના બહાને ઠગાઈના કોલ સેન્ટરનો પર્દાફાશ
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
રાજકોટમાં દિગ્ગજ ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી લેતા ખળભળાટ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
IND vs SA: ગુવાહાટી ટેસ્ટમાં ભારતની 408 રને કારમી હાર, દક્ષિણ આફ્રિકાએ 25 વર્ષ બાદ કર્યો વ્હાઇટવોશ
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
Air Pollution: અમદાવાદમાં પ્રદૂષણ વધતાં હવા ઝેરી બની, AQI ભયજનક સપાટીએ પહોંચ્યો
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
'ગુજરાતમાં ઘરે-ઘરે ભુવા પેદા થઈ ગ્યા, જો તે ધારે તો...' - ગેનીબેન ઠાકોરનું અંધશ્રદ્ધા પર મોટું નિવેદન
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
Accident: હિંમતનગરમાં ગમખ્વાર અકસ્માત, ટ્રક અને રૉડ રૉલર વચ્ચે ટક્કર થતાં ચાર લોકોના મોત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
ઇથોપિયન જ્વાળામુખી વિસ્ફોટ પછી બાબા વાંગાની ભવિષ્યવાણીઓ ફરી વાયરલ, શું 2026 માં આવશે મોટી આફત
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ઘરે-ઘરે મેલેરિયા-ડેન્ગ્યૂ-કમળાના દર્દીઓના ખાટલા, હૉસ્પિટલો ઉભરાઇ
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
કેમ મુલતવી રાખવામાં આવ્યા પલાશ અને સ્મૃતિના લગ્ન ? સંગીતવાળી રાત્રિએ શું થયું હતું? મ્યુઝિશિયનની માતાએ કર્યો મોટો ખુલાસો
Embed widget