શોધખોળ કરો
પેટ્રોલ-ડીઝલમાં સતત વધતા ભાવ મુદ્દે કૉંગ્રેસે 10 સપ્ટેમ્બરે આપ્યું ભારત બંધનું એલાન, અન્ય દળો પણ જોડાશે
1/3

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવના વિરોધમાં કૉંગ્રેસે મોદી સરકારને ઘેરવા માટે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું છે. કૉંગ્રેસની આગેવાનીમાં અન્ય વિપક્ષી દળો પણ સામેલ થશે. ભારત બંધના એલાનને પગલે કૉંગ્રેસ અન્ય દળો સાથે પણ વાતચીત કરી રહ્યું છે.
2/3

વિપક્ષી દળો સાથે મળી ભારત બંધની જાહેરાત પણ તેમણે કહ્યું, વિપક્ષી દળો તેની રીતે સમર્થન કરશે. આ સાથે જ રણદિપ સુરજેવાલાએ કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતોને પણ જીએસટીના દાયરામાં લાવવામાં આવે.
Published at : 06 Sep 2018 07:21 PM (IST)
View More




















