શોધખોળ કરો

અમિત શાહનો કટાક્ષ - અમારા માટે OROPનો મતલબ વન રેંક વન પેન્શન, કૉંગ્રેસ માટે 'Only Rahul, Only Priyanka'

1/3
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે પોતાના બહેન પ્રિયંકા ગાંધીને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના આવા પગલાં બાદ અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ગત અઠવાડિયે પોતાના બહેન પ્રિયંકા ગાંધીને 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવ્યા છે. કોંગ્રેસના આવા પગલાં બાદ અનેક રાજકીય પાર્ટીઓએ આ અંગે ટિપ્પણી કરી હતી.
2/3
અમિત શાહે હિમાચલ પ્રદેશમાં જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉના ખાતે રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે,
અમિત શાહે હિમાચલ પ્રદેશમાં જાહેર સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. ઉના ખાતે રેલીને સંબોધતા અમિત શાહે કહ્યુ કે, "કેન્દ્રની ભાજપ સરકાર બન્યાના એક જ વર્ષમાં પ્રધાનમંત્રી મોદીએ ચૂંટણી દરમિયાન આપેલા વચન પ્રમાણે 'વન રેન્ક વન પેન્શન' લાગૂ કર્યું હતું. મોદીજીએ આપણા જવાનોને OROP આપ્યું હતું. કોંગ્રેસે આપણને 'ઓન્લી રાહુલ ઓન્લી પ્રિયંકા' આપ્યું છે."
3/3
ઉના: રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને લઈને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. અમિત શાહે કહ્યું, મોદી સરકાર માટે OROP નો મતલબ વન રેંક વન પેન્શન છે. પરંતુ કૉંગ્રેસ માટે તેનો મતલબ 'Only Rahul, Only Priyanka' છે. અમિત શાહે કહ્યું, હિમાચલમાં પાંચ વર્ષ કૉંગ્રેસની સરકારમાં રાજા, રાણી અને રાજકુમાર સિવાય બીજા કોઈને સ્થાન નહોતું.
ઉના: રાજકારણમાં પ્રિયંકા ગાંધીની એન્ટ્રીને લઈને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહે કૉંગ્રેસ પર કટાક્ષ કર્યો છે. અમિત શાહે કહ્યું, મોદી સરકાર માટે OROP નો મતલબ વન રેંક વન પેન્શન છે. પરંતુ કૉંગ્રેસ માટે તેનો મતલબ 'Only Rahul, Only Priyanka' છે. અમિત શાહે કહ્યું, હિમાચલમાં પાંચ વર્ષ કૉંગ્રેસની સરકારમાં રાજા, રાણી અને રાજકુમાર સિવાય બીજા કોઈને સ્થાન નહોતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget