શોધખોળ કરો
અડધી રાતે PM નરેન્દ્ર મોદીએ ચૂપચાપ કર્યું 1 કલાક સુધી કાશી ભ્રમણ, જાણો કેમ
1/5

મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી પોતાના કાફલાની સાથે લંકા, ગુરૂધામ, રવિન્દ્રપુરી, ભેલૂપુર, મદનપૂરા, ગોદૈલિયા, ચોક, મેદાગિન, લહુરાવીર, અંધરાપુલ, અંબેડકર ચૌરાહા, સર્કિટ હાઉસ, નદેસર, કેંટ રેલ્વે સ્ટેશન, લહરતારા થઈને પાછા રાત્રિ વિશ્રામ માટે ડીરેકા ગેસ્ટ હાઉસ પાછા ફર્યા હતા.
2/5

પીએમ મોદી વારણસીના ડીરેકાથી બહાર નીકળીને સુંદરપુર, નારિયા થઈને બીએચયૂની અંદર બનેલા વિશ્વનાથ મંદિર પહોંચ્યા હતા. પીએમ મોદી રાત્રે લગભગ 1 કલાક સુધી ફર્યા હતાં. નરેન્દ્ર મોદી રાત્રે બહાર નીકળ્યા ત્યારે રસ્તા પર લોકો ઉભા હતા તે દરમિયાન નરેન્દ્ર મોદીને જોતાં જ ‘મોદી મોદી’ની બૂમો પાડવા લાગ્યા હતાં.
Published at : 15 Jul 2018 09:08 AM (IST)
View More





















