શોધખોળ કરો
ઈશરત કેસમાં PM નરેન્દ્ર મોદીની પણ થઈ હતી પૂછપરછ, કોણે કર્યો આ ચોંકાવનારો દાવો
1/7

1987ની બેચના આઈપીએસ અધિકારી ડી.જી. વણઝારા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ માનવામાં આવે છે. પહેલા તેઓ ક્રાઇમ બ્રાંચમાં હતા અને પછી ગુજરાત એટીએસમાં પણ રહી ચૂક્યા છે. 2002થી 2005 દરમિયાન વણઝારાએ આશરે 20 એન્કાઉન્ટર કર્યાં હતાં, પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે જાણ થઈ હતી કે તમામ એન્કાઉન્ટર નકલી હતાં. 2007માં વણઝારાની ધરપકડ કરવામાં આવી હતી.
2/7

આ સાથે એન્કાઉન્ટરની તપાસનો પણ આદેશ આપ્યો હતો. આ બનાવટી એન્કાઉન્ટરમાં માત્ર ડીજી વણઝારા જ નહી પણ અન્ય પોલીસ અધિકારીઓ પણ ફસાયા હતા. તેમાં ડીએસપી જે. જી, પરમાર, એસીપી એન. કે. અમીન અને એડીજીપી પી. પી. પાંડેનો પણ સમાવેશ થાય છે.
Published at : 14 Mar 2018 09:17 AM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















