શોધખોળ કરો

રક્ષામંત્રીના સરહદની મુલાકાતથી ગુસ્સે ભરાયું ચીન- કહ્યું- આ પગલું શાંતિ માટે યોગ્ય નથી

1/6
જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા 3,488 કિલોમીટ લાંબી છે. ચીન દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો હિસ્સો છે. તેણે ભારતના આ વિસ્તારના દાવા પર સતત આપત્તિ જતાવી છે.
જણાવી દઈએ કે ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા 3,488 કિલોમીટ લાંબી છે. ચીન દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ દક્ષિણ તિબેટનો હિસ્સો છે. તેણે ભારતના આ વિસ્તારના દાવા પર સતત આપત્તિ જતાવી છે.
2/6
સીતારમણે ત્યાં તહેનાત સૈનિકો સાથે મળી અને આવા દુર્ગમ ક્ષેત્રમાં તેની સેવા અને સમર્પણની પ્રશંસા કરી હતી.
સીતારમણે ત્યાં તહેનાત સૈનિકો સાથે મળી અને આવા દુર્ગમ ક્ષેત્રમાં તેની સેવા અને સમર્પણની પ્રશંસા કરી હતી.
3/6
નવી દિલ્લી: રક્ષામંત્રી નિર્મળા સીતારમણની અરૂણાચલ યાત્રાને લઈને ગભરાયું ચીન. ચીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ ખ્યાલ માટે આ યોગ્ય નથી.
નવી દિલ્લી: રક્ષામંત્રી નિર્મળા સીતારમણની અરૂણાચલ યાત્રાને લઈને ગભરાયું ચીન. ચીને પ્રતિક્રિયા આપતા કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ ખ્યાલ માટે આ યોગ્ય નથી.
4/6
જણાવી દઈએ કે સીતારમણ છેલ્લા મહીનામાં સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર સ્થિત નાથૂ લા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સરહદની પાર ઊભેલા પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોનું પણ અભિવાદન કર્યું હતું.
જણાવી દઈએ કે સીતારમણ છેલ્લા મહીનામાં સિક્કિમમાં ભારત-ચીન સરહદ પર સ્થિત નાથૂ લા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે સરહદની પાર ઊભેલા પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોનું પણ અભિવાદન કર્યું હતું.
5/6
ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિંગે કહ્યું, એક વાત અહીં સ્પષ્ટ હોવી જોઈએ કે ભારત-ચીન સરહદના પૂર્વ ભાગને લઈને વિવાદ છે. ભારતીય રક્ષામંત્રીની આ યાત્રા તે ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાના પ્રયાસોના ખ્યાલથી યોગ્ય નથી.
ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનિંગે કહ્યું, એક વાત અહીં સ્પષ્ટ હોવી જોઈએ કે ભારત-ચીન સરહદના પૂર્વ ભાગને લઈને વિવાદ છે. ભારતીય રક્ષામંત્રીની આ યાત્રા તે ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવાના પ્રયાસોના ખ્યાલથી યોગ્ય નથી.
6/6
જો કે, હાલમાંજ રક્ષામંત્રીએ રવિવારે અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદ સાથે જોડાયેલ સુદૂર અંજાવ જિલ્લામાં ભારતીય સેનાની ખુખ્ય ચોકી મુલાકાત લીધી અને રક્ષાની તૈયારીઓનો પણ રિપોર્ટ મેળવ્યો.
જો કે, હાલમાંજ રક્ષામંત્રીએ રવિવારે અરૂણાચલ પ્રદેશમાં ચીનની સરહદ સાથે જોડાયેલ સુદૂર અંજાવ જિલ્લામાં ભારતીય સેનાની ખુખ્ય ચોકી મુલાકાત લીધી અને રક્ષાની તૈયારીઓનો પણ રિપોર્ટ મેળવ્યો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget