શોધખોળ કરો
રિઝર્વ બેન્કના આ ફતવાથી રાજ્યના લાખો ખેડૂતોની હાલત કફોડી, જાણો શું થશે ખરાબ અસર
1/4

નિષ્ણાંતોના મતે જિલ્લા સહકારી બેન્કો જૂની નોટો લઈ શકશે નહીં અને નવી નોટો આપી શકશે નહીં તો ગામડાઓનું અર્થતંત્ર ભાંગી પડશે. જોકે, અર્બન, નાગરિક, શીડ્યુલ સહિતની કો-ઓપરેટીવ બેન્કોમાં કોઇ પણ વ્યક્તિ રૂપિયા એક્સચેન્જ કરી શકશે અથવા પોતાના રૂપિયા ડિપોઝીટ કરી શકશે.
2/4

RBIના જનરલ મેનેજર એ.કામથે જારી કરેલા ઉક્ત સરક્યુલરનો નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓપરેટિવ બેન્કના પ્રમુખ તથા પૂર્વ સહકારી મંત્રી અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ વિરોધ કર્યો હતો.
Published at : 14 Nov 2016 12:43 PM (IST)
View More





















