શોધખોળ કરો

વિપક્ષનું આજે સંસદની બહાર પ્રદર્શન, નોટબંધી મામલે મોદી સરકારને સાણસામાં લેવાનો પ્રયાસ

1/5
આ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે નોટબંધીની મુશ્‍કેલી અને અસરને લઇને સમગ્ર દેશમાં એક દિવસની હડતાલ પાડવામાં આવે. જો કે આ બાબતે કોઇ તારીખ નક્કી થઇ નથી પરંતુ દેશવ્‍યાપી હડતાલ પર આમ સહમતી હતી. આવતીકાલે મમતા બેનર્જી દિલ્‍હી આવી રહ્યા છે તેઓ જંતર-મંતર ખાતે ધરણા દેશે. ગઇકાલે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે, ગુલાબનબી, સિંધીયા, સુદીપ બંદોપાધ્‍યાય, શરદ યાદવ, જયપ્રકાશ નારાયણ યાદવ, સીતારામ યેચુરી, ડી.રાજા વગેરે હાજર હતા.
આ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે નોટબંધીની મુશ્‍કેલી અને અસરને લઇને સમગ્ર દેશમાં એક દિવસની હડતાલ પાડવામાં આવે. જો કે આ બાબતે કોઇ તારીખ નક્કી થઇ નથી પરંતુ દેશવ્‍યાપી હડતાલ પર આમ સહમતી હતી. આવતીકાલે મમતા બેનર્જી દિલ્‍હી આવી રહ્યા છે તેઓ જંતર-મંતર ખાતે ધરણા દેશે. ગઇકાલે યોજાયેલી બેઠકમાં રાહુલ ગાંધી, ખડગે, ગુલાબનબી, સિંધીયા, સુદીપ બંદોપાધ્‍યાય, શરદ યાદવ, જયપ્રકાશ નારાયણ યાદવ, સીતારામ યેચુરી, ડી.રાજા વગેરે હાજર હતા.
2/5
આ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે, નોટબંધીને લઇને શેરીઓમાં ઉતરવુ જોઇએ. જો કે બધા પક્ષો એક સાથે ઉતરે કે અલગ-અલગ ઉતરે એ અંગે સહમતી થઇ નથી.
આ બેઠકમાં એવુ પણ નક્કી થયુ હતુ કે, નોટબંધીને લઇને શેરીઓમાં ઉતરવુ જોઇએ. જો કે બધા પક્ષો એક સાથે ઉતરે કે અલગ-અલગ ઉતરે એ અંગે સહમતી થઇ નથી.
3/5
આ બેઠકમાં નક્કી થયુ હતુ કે, નોટબંધી વિરૂધ્‍ધ સમગ્ર વિપક્ષ એકસાથે લોકોની તકલીફ ઉઠાવે અને સંસદમાં આ મુદ્દે સરકારને સાણસામાં લે. બેઠકમાં રાહુલે સૂચન કર્યુ હતુ કે, સત્ર દરમિયાન બધા વિપક્ષ વચ્‍ચે નિયમિત બેઠક થવી જોઇએ અને જે અંગે સહમતી પણ થઇ હતી. મીટીંગમાં નક્કી થયુ હતુ કે, એક સાથે રાષ્‍ટ્રપતિ મુખર્જીને મળીને આ મામલાને તેમની સામે ઉઠાવવો. આ માટે વિપક્ષો સંસદથી રાષ્‍ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે અને રાષ્‍ટ્રપતિને મળીને તેમને આવેદન સોંપશે. જો કે તારીખ નક્કી થઇ નથી.
આ બેઠકમાં નક્કી થયુ હતુ કે, નોટબંધી વિરૂધ્‍ધ સમગ્ર વિપક્ષ એકસાથે લોકોની તકલીફ ઉઠાવે અને સંસદમાં આ મુદ્દે સરકારને સાણસામાં લે. બેઠકમાં રાહુલે સૂચન કર્યુ હતુ કે, સત્ર દરમિયાન બધા વિપક્ષ વચ્‍ચે નિયમિત બેઠક થવી જોઇએ અને જે અંગે સહમતી પણ થઇ હતી. મીટીંગમાં નક્કી થયુ હતુ કે, એક સાથે રાષ્‍ટ્રપતિ મુખર્જીને મળીને આ મામલાને તેમની સામે ઉઠાવવો. આ માટે વિપક્ષો સંસદથી રાષ્‍ટ્રપતિ ભવન સુધી માર્ચ કરશે અને રાષ્‍ટ્રપતિને મળીને તેમને આવેદન સોંપશે. જો કે તારીખ નક્કી થઇ નથી.
4/5
નવી દિલ્હીઃ નોટબંધી લાગુ થયાના બે સપ્તાહ બાદ મંગળવારે વિપક્ષ આરપારના મૂડમાં આવી ગયા છે. જે અંતર્ગત આજે દિલ્હીમાં પ્રદર્શન કરવાની જાહેરાત વિપક્ષે કરી છે. બીજીબાજુ ભાજપે આ અભિયાનને વિરોધ કરનારાઓ દ્વારા છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
નવી દિલ્હીઃ નોટબંધી લાગુ થયાના બે સપ્તાહ બાદ મંગળવારે વિપક્ષ આરપારના મૂડમાં આવી ગયા છે. જે અંતર્ગત આજે દિલ્હીમાં પ્રદર્શન કરવાની જાહેરાત વિપક્ષે કરી છે. બીજીબાજુ ભાજપે આ અભિયાનને વિરોધ કરનારાઓ દ્વારા છબી ખરાબ કરવાનો પ્રયાસ ગણાવ્યો છે.
5/5
આજે લોકસભા તથા રાજયસભાના ર૦૦થી વધુ સાંસદો મળીને સંસદભવન સંકુલમાં ગાંધીની પ્રતિમા સામે ધરણા દેશે. સંસદની આગામી રણનીતિ પર આયોજીત વિપક્ષની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીથી લઇને વિપક્ષના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
આજે લોકસભા તથા રાજયસભાના ર૦૦થી વધુ સાંસદો મળીને સંસદભવન સંકુલમાં ગાંધીની પ્રતિમા સામે ધરણા દેશે. સંસદની આગામી રણનીતિ પર આયોજીત વિપક્ષની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીથી લઇને વિપક્ષના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget