શોધખોળ કરો

છુટ્ટા પૈસાની મગજમારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર, આ લોકો ઉપાડી શકશે અઢી લાખ રૂપિયા

1/3
દાસના કહેવા પ્રમાણે, જે પરિવારોના ઘરમાં લગ્ન હોય તેમણે બેન્કમાં જઇને કંકોત્રી બતાવાની રહેશે ત્યારબાદ બેન્કમાંથી તેઓ અઢી લાખ રૂપિયા કાઢી શકશે. જોકે. આવા પરિવારોમાં માતા કે પિતા જ પૈસા કાઢી શકશે.
દાસના કહેવા પ્રમાણે, જે પરિવારોના ઘરમાં લગ્ન હોય તેમણે બેન્કમાં જઇને કંકોત્રી બતાવાની રહેશે ત્યારબાદ બેન્કમાંથી તેઓ અઢી લાખ રૂપિયા કાઢી શકશે. જોકે. આવા પરિવારોમાં માતા કે પિતા જ પૈસા કાઢી શકશે.
2/3
નવી દિલ્લીઃ 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના સપ્તાહના બાદ પણ નવી નોટ મળવામાં થઇ રહેલા વિલંબથી લોકો ખૂબ પરેશાન છે. કેન્દ્ર સરકારે લોકોની મુશ્કેલીઓમાં વધારો કરતા દરરોજ એક્સચેન્જ કરવાની 4500 રૂપિયાની લિમિટમાં ઘટાડો કરતા 2000 રૂપિયા કરી દીધી હતી. એટલે કે આવતીકાલથી તમે દરરોજ ફક્ત 2000 રૂપિયા એક્સચેન્જ કરાવી શકશો. જે અગાઉ 4500 રૂપિયા હતી.
નવી દિલ્લીઃ 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યાના સપ્તાહના બાદ પણ નવી નોટ મળવામાં થઇ રહેલા વિલંબથી લોકો ખૂબ પરેશાન છે. કેન્દ્ર સરકારે લોકોની મુશ્કેલીઓમાં વધારો કરતા દરરોજ એક્સચેન્જ કરવાની 4500 રૂપિયાની લિમિટમાં ઘટાડો કરતા 2000 રૂપિયા કરી દીધી હતી. એટલે કે આવતીકાલથી તમે દરરોજ ફક્ત 2000 રૂપિયા એક્સચેન્જ કરાવી શકશો. જે અગાઉ 4500 રૂપિયા હતી.
3/3
જોકે, કેન્દ્ર સરકારે જેના ઘરમાં લગ્ન હોય તેવા પરિવારોને ખૂબ રાહત આપી હતી. કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને હતી. દાસે જણાવ્યુ હતું કે, જે પરિવારોના ઘરમાં લગ્ન હોય તેઓ લગ્નકાર્ડ બતાવીને હવેથી બેન્કમાંથી અઢી લાખ રૂપિયા ઉપાડી શકશે.
જોકે, કેન્દ્ર સરકારે જેના ઘરમાં લગ્ન હોય તેવા પરિવારોને ખૂબ રાહત આપી હતી. કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના સચિવ શક્તિકાંત દાસે આજે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને હતી. દાસે જણાવ્યુ હતું કે, જે પરિવારોના ઘરમાં લગ્ન હોય તેઓ લગ્નકાર્ડ બતાવીને હવેથી બેન્કમાંથી અઢી લાખ રૂપિયા ઉપાડી શકશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
જૂનાગઢના ગિરનાર પર હૃદયદ્વાવક ઘટના: 12 વર્ષના કિશોરને સિંહ ખેંચી ગયો, જંગલમાંથી મળ્યાં અવશેષો
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વેને ભાવનગર સુધી લંબાવાશે: જાણો શું છે આખો પ્રોજેક્ટ અને શું થશે ફાયદો?
Embed widget