શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા, લોકોમાં ભયનો માહોલ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21192003/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/2
![આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ સરહદ પર 4.5 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ દરમિયાન કોઈ નુકશાનની જાણકારી સામે નથી આવી.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21191718/quake_1506129118_618x347.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા 5 ઓક્ટોબરે ઉત્તર પ્રદેશમાં ભારત-નેપાળ સરહદ પર 4.5 તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ દરમિયાન કોઈ નુકશાનની જાણકારી સામે નથી આવી.
2/2
![જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને ઘરની બહાર નિકળી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3 માપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શ્રીનગરમાં બીજો હળવો ભૂકંપનો ઝટકો આવ્યો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/21191714/index.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જમ્મુ કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ભૂકંપના હળવા ઝટકા અનુભવાયા છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે અને ઘરની બહાર નિકળી ગયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.3 માપવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં શ્રીનગરમાં બીજો હળવો ભૂકંપનો ઝટકો આવ્યો છે.
Published at : 21 Oct 2018 07:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)