શોધખોળ કરો
દિલ્લી-NCR સહિત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા
1/3

ભારતન ઘણા રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી તોફાનને લઈને અલર્ટ છે. આ સાથે જ આંધી-તોફાનમાં ઘણા બધા જાનમાલને નુકશાન પહોંચ્યું છે.
2/3

દિલ્લી: દિલ્લી-એનસીઆર સહિત ઉત્તર ભારતના ધણા વિસ્તારમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ આ આંચકા આશરે બપોરે 4 વાગ્યેને 11 મિનીટ પર આવ્યા હતા. અત્યાર સુધી કોઈ જાનમાલના નુકશાનની ખબર નથી મળી. ભૂકંપનું કેંદ્ર અફધાનિસ્તાનના હિંદુકુશના પહાડોમાં છે. ભૂકંપનું કેંદ્ર જમીનથી 112 કિલોમીટર નીચે જણાવવામાં આવી રહ્યું છે.
Published at : 09 May 2018 05:32 PM (IST)
View More




















