શોધખોળ કરો
નોટબંધીની અસર ચુંટણીઓ પર, ચુંટણીપંચે ખર્ચ અંગે લાદ્યા કેવા નિયંત્રણો? જાણો
1/5

નવી દિલ્લીઃ કેન્દ્રીય ચુંટણીપંચે આજે પ્રેસ કોન્ફરન્સ ભરીને પાંચ રાજ્યોનો ચુંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ પહેલા ચુંટણી કમિશનર ડૉ. સૈયદ નસિમ અહેમદ ઝૈદીએ ચુંટણી ખર્ચ અંગે કેટલાક નિયંત્રણોની જાહેરાત કરી હતી.
2/5

ચુંટણી કમિશનરે જણાવ્યું હતું કે, દરેક ઉમેદવારે ચૂંટણી ખર્ચ માટે અલગ બેન્ક ખાતું ખોલવાનું રહેશે અને રૂ 20 હજારથી વધુનો ખર્ચ ચેકથી કરવાનો રહેશે.
Published at : 04 Jan 2017 12:52 PM (IST)
View More























