શોધખોળ કરો

સ્વિટ્ઝરલેન્ડની જેટલી જનસંખ્યા છે એટલા પ્રવાસી દરરોજ મુંબઈ લોકલમાં હોય છે

1/7
 જણાવીએ કે, લોકલની દરેક ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ પણ હોય છે, જેનું ભાડું થોડું વધારે હોય છે અને અન્ય ડબ્બાની તુલનામાં તેમાં ભીડ પણ ઓછી હોય છે.
જણાવીએ કે, લોકલની દરેક ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસ કમ્પાર્ટમેન્ટ પણ હોય છે, જેનું ભાડું થોડું વધારે હોય છે અને અન્ય ડબ્બાની તુલનામાં તેમાં ભીડ પણ ઓછી હોય છે.
2/7
 લોકલ ટ્રેનમાં ભલે ભીડ હોય પરંતુ તેના માટે ભાડાનો બોજ પ્રવાસીઓના ખીસ્સા પર નથી પડતો. લોકલમાં 120 કિલોમીટર સુધીના પ્રવાસ માટે માત્ર 30 રૂપિયા આપવા પડે છે. જણાવીએ કે આ વિશ્વમાં સૌથી ઓછું ભાડું લેનારી ટ્રેનમાંથી એક છે.
લોકલ ટ્રેનમાં ભલે ભીડ હોય પરંતુ તેના માટે ભાડાનો બોજ પ્રવાસીઓના ખીસ્સા પર નથી પડતો. લોકલમાં 120 કિલોમીટર સુધીના પ્રવાસ માટે માત્ર 30 રૂપિયા આપવા પડે છે. જણાવીએ કે આ વિશ્વમાં સૌથી ઓછું ભાડું લેનારી ટ્રેનમાંથી એક છે.
3/7
 મુંબઈ લોકલ ટ્રેનનું 465 કિલોમીટરનું નેટવર્ક છે, જે મુંબઈથી પુણે આવવા જવાથી પણ વધારે છે. જમાવીએ મુંબઈથી પુણેનું અંતર 150 કિલોમીટર છે. તેમા વેસ્ટર્ન લાઈન ચર્ચગેટથી દહાનુ રોડ સુધી જાય છે જેનું અંતર 120 કિલોમીટર છે. જ્યારે સેન્ટ્રલ લાઈન 54 કિલોમીટર સુધીનો પ્રવાસ કરે છે, જે જીએસટીથી કલ્યાણ, કસારા અને ખોપોલી સુધી પ્રવાસ કરે છે.
મુંબઈ લોકલ ટ્રેનનું 465 કિલોમીટરનું નેટવર્ક છે, જે મુંબઈથી પુણે આવવા જવાથી પણ વધારે છે. જમાવીએ મુંબઈથી પુણેનું અંતર 150 કિલોમીટર છે. તેમા વેસ્ટર્ન લાઈન ચર્ચગેટથી દહાનુ રોડ સુધી જાય છે જેનું અંતર 120 કિલોમીટર છે. જ્યારે સેન્ટ્રલ લાઈન 54 કિલોમીટર સુધીનો પ્રવાસ કરે છે, જે જીએસટીથી કલ્યાણ, કસારા અને ખોપોલી સુધી પ્રવાસ કરે છે.
4/7
 મુંબઈ લોકલની ખાસ વાત એ છે કે ટ્રેનની સેવા દિવસમાં માત્ર 90 મિનિટ માટે જ બંધ રહે છે. કારણ કે વેસ્ટર્ન લાઈનના ચર્ચગેટથી પ્રથમ લોકલ સવારે 4.15 કલાકે નીકળે છે જ્યારે બોરીવલીમાં રાત્રે 2.05 કલાકે છેલ્લી ટ્રેન પહોંચે છે.
મુંબઈ લોકલની ખાસ વાત એ છે કે ટ્રેનની સેવા દિવસમાં માત્ર 90 મિનિટ માટે જ બંધ રહે છે. કારણ કે વેસ્ટર્ન લાઈનના ચર્ચગેટથી પ્રથમ લોકલ સવારે 4.15 કલાકે નીકળે છે જ્યારે બોરીવલીમાં રાત્રે 2.05 કલાકે છેલ્લી ટ્રેન પહોંચે છે.
5/7
 વેસ્ટર્ન લાઈન અને સેન્ટ્રલ લાઈનમાં સૌથી વધારે લોકો પ્રવાસ કરે છે. વેસ્ટર્ન લાઈનમાં 35 લાક અને સેન્ટ્રલ લાઈન પર અંદાજે 43 લાખ લોકો પ્રવાસ કરે છે. જ્યારે હર્બર લાઈન પર 10 લાખ જેટલા લોકો પ્રવાસ કરે છે. મુંબઈમાં દરરોજ 3000 ટ્રેન દોડે છે જેમાંથી 1306 વેસ્ટર્ન લાઈન પર અને 1710 ટ્રેન સેન્ટ્રલ લાઈન પર સર્વિસ આપે છે.
વેસ્ટર્ન લાઈન અને સેન્ટ્રલ લાઈનમાં સૌથી વધારે લોકો પ્રવાસ કરે છે. વેસ્ટર્ન લાઈનમાં 35 લાક અને સેન્ટ્રલ લાઈન પર અંદાજે 43 લાખ લોકો પ્રવાસ કરે છે. જ્યારે હર્બર લાઈન પર 10 લાખ જેટલા લોકો પ્રવાસ કરે છે. મુંબઈમાં દરરોજ 3000 ટ્રેન દોડે છે જેમાંથી 1306 વેસ્ટર્ન લાઈન પર અને 1710 ટ્રેન સેન્ટ્રલ લાઈન પર સર્વિસ આપે છે.
6/7
મુંબઈ લોકલમાં દરરોજ 80 લાખથી વધારે લોકો પ્રવાસ કરે છે અને રેલવે અધિકારી અનુસાર આ આંકોડ વધારે હોઈ શકે છે. વર્ષ 2006માં દરરોજ 67 લાખ લોકો પ્રવાસ કરતાં હતાં જે સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશની જનસંખ્યા બરાબર છે. મુંબઈ લોકલમાં એક વર્ષમાં ત્રણ અબજ લોકો પ્રવાસ કરે છે. જે સમગ્ર વિશ્વની જનસંખ્યાના ત્રીજા ભાગ જેટલી થવા જાય છે.
મુંબઈ લોકલમાં દરરોજ 80 લાખથી વધારે લોકો પ્રવાસ કરે છે અને રેલવે અધિકારી અનુસાર આ આંકોડ વધારે હોઈ શકે છે. વર્ષ 2006માં દરરોજ 67 લાખ લોકો પ્રવાસ કરતાં હતાં જે સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશની જનસંખ્યા બરાબર છે. મુંબઈ લોકલમાં એક વર્ષમાં ત્રણ અબજ લોકો પ્રવાસ કરે છે. જે સમગ્ર વિશ્વની જનસંખ્યાના ત્રીજા ભાગ જેટલી થવા જાય છે.
7/7
મુંબઈઃ મુંબઈની લાફલાઈન ગણાતી લોકન ટ્રેનના સ્ટેશન પર નાસભાગમાં 22 લોકોના મોત થયા છે. મુંબઈ લોકલ ટ્રેન એક દિવસમાં લાખો પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી લઈને જાય છે. જ્યારે મુંબઈ વાસીઓ માટે ટ્રેન અંદાજે 22 કલાક પાટા પર દોડે છે અને અનેક કિલોમીટરનો પ્રવાસ કરે છે. આવો જાણીએ મુંબઈની લોકલ ટ્રેન પર કેટલો બોજ છે.
મુંબઈઃ મુંબઈની લાફલાઈન ગણાતી લોકન ટ્રેનના સ્ટેશન પર નાસભાગમાં 22 લોકોના મોત થયા છે. મુંબઈ લોકલ ટ્રેન એક દિવસમાં લાખો પ્રવાસીઓને પોતાના ગંતવ્ય સ્થાન સુધી લઈને જાય છે. જ્યારે મુંબઈ વાસીઓ માટે ટ્રેન અંદાજે 22 કલાક પાટા પર દોડે છે અને અનેક કિલોમીટરનો પ્રવાસ કરે છે. આવો જાણીએ મુંબઈની લોકલ ટ્રેન પર કેટલો બોજ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget