અમૃતસરઃ પંજાબના મંત્રી અને પૂર્વ ક્રિકેટર નવજો સિંહ સિદ્ધુ પર બુધવારે એક સાંઢે હુમલો કર્યો હતો. જોકે તેમાં તેનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના અમૃતસરમાં બની હતી.
2/3
પોલીસના કહેવા મુજબ આ ઘટનામાં નવજોત સિંહ સિદ્ધુને ઈજા નથી થઈ. પરંતુ ઘટના સ્થળ પર હાજર બે લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
3/3
નવજોત સિંહ સિદ્ધુ તેના કેટલાક સાથીઓ સાથે દુર્ગયાના મંદિરમાં ચલાવવામાં આવતા સૌંદર્યીકરણ યોજનાનું નિરીક્ષણ કરવા પહોંચ્યો હતો. આ દરમિયાન તે કેટલાક લોકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે એક સાંઢે તેના પર હુમલો કર્યો હતો.