શોધખોળ કરો

J&Kના પૂર્વ મુખ્યમંત્રીનું મોટું નિવેદન, કહ્યું- રામ મંદિર બનશે ત્યારે હું પણ એક પથ્થર મુકીશ

1/3
તેમણે કહ્યું કે, ભગવાન રામ સાથે કોઈને દુશ્મની નથી અને હોવી પણ ન જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ તેના સમાધાનનો અને તેને બનાવવાનો. જે દિવસે આવું થઈ જશે એક પથ્થર મુકવા હું પણ જઈશ. ઝડપથી તેનું સમાધાન હોવું જોઈએ. આ પહેલા સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સુનાવણી કરતાં કહ્યું કે, અયોદ્યા કેસ પર હવે આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ થશે. સુનાવણી માટે નવી બેંચની રચના થશે. નવી બેંચ નક્કી કરશે કે આ મામલે સુનાવણી કેવી રીતે થશે.
તેમણે કહ્યું કે, ભગવાન રામ સાથે કોઈને દુશ્મની નથી અને હોવી પણ ન જોઈએ. પ્રયત્ન કરવો જોઈએ તેના સમાધાનનો અને તેને બનાવવાનો. જે દિવસે આવું થઈ જશે એક પથ્થર મુકવા હું પણ જઈશ. ઝડપથી તેનું સમાધાન હોવું જોઈએ. આ પહેલા સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસમાં સુનાવણી કરતાં કહ્યું કે, અયોદ્યા કેસ પર હવે આગામી સુનાવણી 10 જાન્યુઆરીએ થશે. સુનાવણી માટે નવી બેંચની રચના થશે. નવી બેંચ નક્કી કરશે કે આ મામલે સુનાવણી કેવી રીતે થશે.
2/3
નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, આ મુદ્દાનું લોકોની સાથે ટેબલ પર ચર્ચા કરીને સમાધાન લાવવું જોઈએ. તેને કોર્ટમાં લઈ જવાની જરૂર નથી. મને પૂરો વિશ્વાસ છે કે વાતચીત દ્વારા જ તેનું સમાધાન લાવી શકાય. ભગવાન રામ સમગ્ર વિશ્વના છે, માત્ર હિન્દુઓના નથી.
નેશનલ કોન્ફરન્સ પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, આ મુદ્દાનું લોકોની સાથે ટેબલ પર ચર્ચા કરીને સમાધાન લાવવું જોઈએ. તેને કોર્ટમાં લઈ જવાની જરૂર નથી. મને પૂરો વિશ્વાસ છે કે વાતચીત દ્વારા જ તેનું સમાધાન લાવી શકાય. ભગવાન રામ સમગ્ર વિશ્વના છે, માત્ર હિન્દુઓના નથી.
3/3
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે બેંચની રચના પર સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. જ્યારે અયોધ્યા મામલે જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલે કોર્ટમાં જવાની જરૂર નથી. તેનું વાતચીતથી પણ સમાધાન થઈ શકે છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અયોધ્યા મામલે બેંચની રચના પર સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. જ્યારે અયોધ્યા મામલે જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આ મામલે કોર્ટમાં જવાની જરૂર નથી. તેનું વાતચીતથી પણ સમાધાન થઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સરકારી વિભાગોની પોલ ખોલતો રિપોર્ટHun To Bolish : હું તો બોલીશ : કેમ સૂકાયા બગીચા, ક્યાં ગયું પાણી?Interim bail for Asaram Bapu: આસારામના 3 મહિનાના જામીન મંજૂર, હાઈકોર્ટે આપી મોટી રાહતAcharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
CSK vs RCB Live Score: RCBએ ચેન્નાઈને આપ્યો બીજો ઝટકો, રાહુલ બાદ ગાયકવાડ આઉટ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Embed widget