શોધખોળ કરો
મોદી સરકારના આ સીનિયર મિનિસ્ટરને થઈ ગંભીર શારીરિક તકલીફ ? જાણો હવે શું કરશે ?
1/4

નવી દિલ્હીઃ મોદી કેબિનેટના સીનિયર મંત્રી અને નાણા મંત્રાલયનો પોર્ટફોલિયો સંભાળતા અરૂણ જેટલી કિડનીની બીમારીના કારણે અસ્વસ્થ છે. તેમને સર્જરી પણ કરાવવી પડી શકે છે. આ માટે તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે તેમ કેન્દ્રીય મંત્રીની નજીકના સૂત્રોએ જણાવ્યું છે.
2/4

અરૂણ જેટલી સોમવારથી કાર્યાલય પણ નથી જઈ રહ્યા. રાજ્યસભા માટે ફરીવખત ચૂંટાયા બાદ તેમણે હજુ સુધી શપથ લીધા નથી. જેટલીને ઉત્તરપ્રદેશમાંથી રાજ્યસભા સાંસદ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
Published at : 05 Apr 2018 02:05 PM (IST)
View More























