શોધખોળ કરો
દિવંગત બાલ ઠાકરે પર આ નેતાએ લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું- સોનૂ નિગમની હત્યા કરાવવા માગતા હતા....
1/3

રાણેએ દાવો કર્યો કે, બાલ ઠાકરેએ 2001માં ઠાણેના શિવ સેના પ્રમુખ આનંદ દિધેની હત્યા કરાવી હતી. બાલા સાહેબ ઠાકરેના કર્જત ફાર્મ હાઉસ પર કોને કોને મારવામાં આવ્યા છે, હું બધું જ જાહેરમાં જ જણાવીશ, આમ કરવા માટે મને મજબૂર ન કરો. તેના પર શિવસેનાની પ્રતિક્રિયા લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, પરંતુ શિવસેનાની પ્રતિક્રિયા મળી નથી શકી.
2/3

રાણે શિવસેના સાંસદ વિનાયક રાઉતના આરોપ પર પ્રતિક્રિયા આપી રહ્યા હાત. રાઉતે કહ્યું હતું કે, નારાયણ રાણેના 10 વર્ષના રાજનીતિક જીવનમાં એ 9 લોકોની હત્યા કોણે કરી? તાકાત હોય તો નારાયણ રાણે તેનો જવાબ આપે. અમારી નિષ્ઠા ધન પર નથી, અમારી નિષ્ઠા સ્વાર્થ પર નથી.
Published at : 16 Jan 2019 09:46 AM (IST)
View More





















