શોધખોળ કરો
દિલ્હી: કરોલબાગની ફેક્ટ્રીમાં ભીષણ આગ, 4 લોકો જીવતા સળગી ગયા
1/3

નવી દિલ્હી: દિલ્હીના કરોલબાગ વિસ્તારમાં કપડાની ફેક્ટરીમાં સોમવારે બપોરે ભીષણ આગ લાગી હતી, જેમાં ત્યાં કામ કરી રહેલા ચાર લોકો જીવતા ભડથું થયા હતા. પ્રાથમિક જાણકારી મુજબ, આગ કરોલબાદ સ્થિત કપડાની ફેક્ટ્રીની પ્રેસ યુનિટમાં લાગી હતી. થોડીવારમાં આગ સમગ્ર ફેક્ટ્રીમાં ફેલાઈ ગઈ હતી.
2/3

આગ લાગવાનું કારણ હાલ જાણી નથી શકાયું. ફાયર બ્રિગેડના અધિકારીઓ મુજબ, આગ લાગવાના કારણે શોર્ટ સર્કિટ થઈ શકે છે, પરંતુ તેનો ખ્યાલ તપાસ બાદ જ લાગશે.
Published at : 19 Nov 2018 04:14 PM (IST)
View More




















