શોધખોળ કરો
ભાજપના આ મુખ્યમંત્રીને ચોથા સ્ટેજનું કેન્સર, પેટના દુઃખાવાની સારવાર માટે ગયા ને ખબર પડી, જાણો વિગત
1/6

નવી દિલ્હીઃ ભાજપના નેતા અને ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરને પેંક્રિયાટિક કેન્સર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ કેન્સર એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગયું છે. પર્રિકર સારવાર માટે અમેરિકા ગયા છે. મુંબઇની લીલાવતી હોસ્પિટલ અને ગોવાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સૂત્રોએ પર્રિકરને કેન્સર હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી મહિનામાં પેટના દુખાવાની ફરિયાદ સાથે મનોહર પર્રિકર હોસ્પિટલમાં દાખલ થયા હતા.
2/6

Published at : 08 Mar 2018 10:43 AM (IST)
Tags :
Goa CM Manohar ParrikarView More
ટ્રેન્ડિંગ સમાચાર




















