શોધખોળ કરો
૩૧ ડિસેમ્બરથી ગોવા કેશલેસ રાજ્ય બની જશે, જાણો કેવી રીતે થશે બધા વ્યવહાર
1/4

કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારીકર આ સંબંધમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી ચુક્યા છે. પારીકરે એક રેલીમાં કહ્યું છે કે, કેશલેસ સમાજનું નિર્માણ થાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે. આને પૂર્ણ કરવામાં ગોવા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર છે. ૩૧મી ડિસેમ્બર સુધી ગોવાને કેશલેસ રાજ્ય બનાવી દેવા માટે ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આમા સફળતા હાથ લાગે તેમ માનવામાં આવે છે. હાલમાં કેશલેસ ઇકોનોમીને લઇને ચર્ચા ચરમસીમા પર છે.
2/4

ખરીદ વેચાણના વ્યવહારો માટે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોન પરથી 99# ડાયલ કરવાનું રહેશે, તે પછી મળતી સચનાઓે અનુસરતાં તમારો નાણાંકીય વ્યવહાર સંપન્ન થઈ શકશે. શ્રીવાસ્તવનું કહેવું છે કે, બેંકમાં નોંધણી કરાવનાર દરેક કારોબારીને એક એમઆઈ કોડ આપવામાં આવશે.
Published at : 28 Nov 2016 08:19 AM (IST)
View More





















