શોધખોળ કરો

૩૧ ડિસેમ્બરથી ગોવા કેશલેસ રાજ્ય બની જશે, જાણો કેવી રીતે થશે બધા વ્યવહાર

1/4
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારીકર આ સંબંધમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી ચુક્યા છે. પારીકરે એક રેલીમાં કહ્યું છે કે, કેશલેસ સમાજનું નિર્માણ થાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે. આને પૂર્ણ કરવામાં ગોવા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર છે. ૩૧મી ડિસેમ્બર સુધી ગોવાને કેશલેસ રાજ્ય બનાવી દેવા માટે ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આમા સફળતા હાથ લાગે તેમ માનવામાં આવે છે. હાલમાં કેશલેસ ઇકોનોમીને લઇને ચર્ચા ચરમસીમા પર છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારીકર આ સંબંધમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક પણ કરી ચુક્યા છે. પારીકરે એક રેલીમાં કહ્યું છે કે, કેશલેસ સમાજનું નિર્માણ થાય તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે. આને પૂર્ણ કરવામાં ગોવા મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરનાર છે. ૩૧મી ડિસેમ્બર સુધી ગોવાને કેશલેસ રાજ્ય બનાવી દેવા માટે ચક્રોગતિમાન કરી દેવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ આમા સફળતા હાથ લાગે તેમ માનવામાં આવે છે. હાલમાં કેશલેસ ઇકોનોમીને લઇને ચર્ચા ચરમસીમા પર છે.
2/4
ખરીદ વેચાણના વ્યવહારો માટે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોન પરથી 99# ડાયલ કરવાનું રહેશે, તે પછી મળતી સચનાઓે અનુસરતાં તમારો નાણાંકીય વ્યવહાર સંપન્ન થઈ શકશે. શ્રીવાસ્તવનું કહેવું છે કે, બેંકમાં નોંધણી કરાવનાર દરેક કારોબારીને એક એમઆઈ કોડ આપવામાં આવશે.
ખરીદ વેચાણના વ્યવહારો માટે વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોન પરથી 99# ડાયલ કરવાનું રહેશે, તે પછી મળતી સચનાઓે અનુસરતાં તમારો નાણાંકીય વ્યવહાર સંપન્ન થઈ શકશે. શ્રીવાસ્તવનું કહેવું છે કે, બેંકમાં નોંધણી કરાવનાર દરેક કારોબારીને એક એમઆઈ કોડ આપવામાં આવશે.
3/4
કેશલેસ રાજ્ય બનાવાની યોજના પર હાલમાં ખુબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ કેશ ટ્રાન્ઝેક્શનને બંધ કરવામાં આવશે નહીં. ગોવાના મુખ્ય સચિવ આરકે શ્રીવાસ્તવે કહ્યું છે કે, ખરીદદારી કરવાની સ્થિતિમાં પૈસા સીધી રીતે ગ્રાહકના બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, કારોબારીઓ, નાના દુકાનદારો, ગ્રાહકોને આના માટે જાગૃત કરવા અને શિક્ષિત કરવાની ઝુંબેશ આવતીકાલથી શરૂ થશે.
કેશલેસ રાજ્ય બનાવાની યોજના પર હાલમાં ખુબ જ ઝડપથી કામ ચાલી રહ્યું છે પરંતુ હજુ કેશ ટ્રાન્ઝેક્શનને બંધ કરવામાં આવશે નહીં. ગોવાના મુખ્ય સચિવ આરકે શ્રીવાસ્તવે કહ્યું છે કે, ખરીદદારી કરવાની સ્થિતિમાં પૈસા સીધી રીતે ગ્રાહકના બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે. તેમણે ઉમેર્યું હતું કે, કારોબારીઓ, નાના દુકાનદારો, ગ્રાહકોને આના માટે જાગૃત કરવા અને શિક્ષિત કરવાની ઝુંબેશ આવતીકાલથી શરૂ થશે.
4/4
પણજી: 31 ડિસેમ્બરથી ગોવા દેશનું પ્રથમ કેશલેસ રાજ્ય બની જશે. એવી શક્યતા છે કે, ૩૧મી ડિસેમ્બર બાદ ગોવાના લોકો ફીસ, શાકભાજી અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી પોતાના મોબાઇલ મારફતે જ કરી શકશે. નોટબંધી અમલી કરવામાં આવ્યા બાદથી સમગ્ર દેશમાં કેશલેસ ઇકોનોમીને લઇને ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ મોબાઇલને જ પોતાની બેંક બનાવી લેવા માટે અપીલ કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં ગોવાના આ પગલાને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
પણજી: 31 ડિસેમ્બરથી ગોવા દેશનું પ્રથમ કેશલેસ રાજ્ય બની જશે. એવી શક્યતા છે કે, ૩૧મી ડિસેમ્બર બાદ ગોવાના લોકો ફીસ, શાકભાજી અને બીજી જીવનજરૂરી ચીજવસ્તુઓની ખરીદી પોતાના મોબાઇલ મારફતે જ કરી શકશે. નોટબંધી અમલી કરવામાં આવ્યા બાદથી સમગ્ર દેશમાં કેશલેસ ઇકોનોમીને લઇને ચર્ચા ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ મોબાઇલને જ પોતાની બેંક બનાવી લેવા માટે અપીલ કરી ચુક્યા છે. આવી સ્થિતિમાં ગોવાના આ પગલાને ખુબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી
Embed widget