શોધખોળ કરો
રાષ્ટ્રપતિએ કરી પદ્મ પુરસ્કારની જાહેરાત, 112 લોકોને મળશે સન્માન
1/4

પદ્મભૂષણ અવોર્ડ જે લોકોને મળ્યા છે તેમાં અકાલી દળના નેતા સુખદેવ સિંહ ઢીંઢસા, પ્રવીણ ગોરધન, મહાશય ધર્મપાલ ગુલાટી, દર્શન લાલ જૈન, લક્ષ્મણ રાવ કુકડે, પશ્ચિમ બંગાળથી બુદ્ધાદિત્ય મુખર્જીને કળા, સંગીતના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર મળશે. આ સાથે જ મોહનલાલ વિશ્વનાથન, શ્રી નાંબી નારાયન, શ્રી કુલદીપ નાયરને (મરણોપરાંત), બચંદ્રી પાલ, વી કે શુંગલૂ, હુકુમદેવ નારાયણને પદ્મભૂષણ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
2/4

અભિનેતા મનોજ વાજપેયી, ફુટબોલર સુનીલ છેત્રી, કોરિયોગ્રાફર પ્રભુદેવા3 અને ક્રિકેટર ગૌતમ ગંભીર, અભિનેતા કાદર ખાન, પહેલવાન બજરંગ પૂનિયા સહિત કુલ 94 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે.
Published at : 25 Jan 2019 10:23 PM (IST)
View More
ટ્રેન્ડિંગ સમાચાર





















