શોધખોળ કરો
નવી નોટોની અછત વચ્ચે સરકારે આપ્યા ખુશખબર,14 નવેમ્બર સુધી અહીં ચાલશે 1000-500ની જૂની નોટ
1/3

પરિવહન મંત્રાલયે ટોલ પ્લાઝા પર ગાડીઓ અને ટ્રકની લાંબી લાઇનોને ધ્યાનમાં રાખીને દેશના તમામ ટોલ ટેક્સ પર 14 નવેમ્બર સુધી કોઇ પણ ટેક્સ ન લેવાની જાહેરાત કરી હતી.
2/3

નવી દિલ્લીઃ કેન્દ્ર સરકારે હોસ્પિટલો અને પેટ્રોલ પંપો પર 500 અને 1000 રૂપિયાની જૂની નોટ ચલણમાં રહેવાની સમય સીમાને વધારીને 14 નવેમ્બર કરી દીધી છે. એટલુ જ નહીં દેશના તમામ ટોલ ટેક્સ પર 14 નવેમ્બર સુધી કોઇ પણ ટેક્સ ન લેવાનો પણ કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે. નોંધનીય છે કે અગાઉ નરેન્દ્ર મોદીએ 500 અને 1000 રૂપિયાની જૂની નોટને બંધ કરવાની જાહેરાત કરી હતી.
Published at : 11 Nov 2016 07:49 PM (IST)
View More





















