શોધખોળ કરો
3 લાખ રૂપિયાથી વધારેનો વ્યવહાર રોકડામાં નહીં થઈ શકે, કર્યા તો થશે કેટલી સજા
1/5

સુપ્રિમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલી એસઆઇટીની ભલામણના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાળા નાણાના દુષણને ડામવા આ પગલુ સુચવાયું છે.
2/5

નાણામંત્રી અરૂણ જેટલીએ બજેટ પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે, ત્રણ લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ ફરવામાં આવશે. આનો અમલ ૧લી એપ્રિલ ૨૦૧૭થી અમલ થશે.
Published at : 01 Feb 2017 03:39 PM (IST)
View More























