શોધખોળ કરો
હવે આધાર વિના નહીં મળે રેશનનું અનાજ, આધારને જોડવા માટે 30 જૂન સુધીની મુદત
1/6

72 ટકા રેશનકાર્ડ આધાર સાથે જોડાયા છે. ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 23 કરોડ રેશનકાર્ડ છે. જેમાં 16.62 કરોડ આધાર સાથે લિન્ક છે.
2/6

ખાદ્ય સુરશ્રા કાયદા હેઠળ સબસિડી તરીકે નાણાવર્ષ 2017-18માં 1,45,338.60 કરોડ ખર્ચાશે. વર્ષે 1,35,172.96 કરોડનું બજેટ હતું. 81.34 કરોડ લોકો નવેમ્બર 2016 સુધી ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કવર હતા. રેશનકાર્ડમાં નોંધાયેલ દરેક વ્યક્તિને મહિને 5 કિલો અનાજ અપાય છે.
Published at : 10 Feb 2017 06:58 AM (IST)
View More























