શોધખોળ કરો

‘ગબ્બર સિંહ ટેક્સ’ બાદ હવે સીએમ મમતાએ GSTને ગણાવ્યો ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’

1/4
કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટીને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી દ્વારા જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ ગણાવ્યા બાદ હવે મમતા બેનર્જીએ પણ જીએસટીને ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’ નું નામ આપ્યું છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીએસટીને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધી દ્વારા જીએસટીને ‘ગબ્બર સિંહ ટેક્સ’ ગણાવ્યા બાદ હવે મમતા બેનર્જીએ પણ જીએસટીને ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ’ નું નામ આપ્યું છે.
2/4
મમતાએ ટ્વિટ કરી કહ્યું, ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ લોકોને હેરાન કરવા માટે લગાવ્યો છે, નોકરી ઝૂંટવી લીધી, અર્થવ્યવસ્થાને ખતમ કરવા માટે. જીએસટી સામે સરકાર નિષ્ફળ ગઈ છે. ’
મમતાએ ટ્વિટ કરી કહ્યું, ‘ગ્રેટ સેલ્ફિશ ટેક્સ લોકોને હેરાન કરવા માટે લગાવ્યો છે, નોકરી ઝૂંટવી લીધી, અર્થવ્યવસ્થાને ખતમ કરવા માટે. જીએસટી સામે સરકાર નિષ્ફળ ગઈ છે. ’
3/4
મમતાએ ટ્વિટર અકાઉંટ પર પોતાની ડીપીનો રંગ કાળો રાખ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ સુપ્રીમોએ પોતાની પાર્ટીના નેતાઓને નોટબંધીના એક વર્ષ પુરા થવા પર 8 નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવવા નિર્દેશ આપ્યો છે.
મમતાએ ટ્વિટર અકાઉંટ પર પોતાની ડીપીનો રંગ કાળો રાખ્યો છે. તૃણમૂલ કૉંગ્રેસ સુપ્રીમોએ પોતાની પાર્ટીના નેતાઓને નોટબંધીના એક વર્ષ પુરા થવા પર 8 નવેમ્બરને કાળા દિવસ તરીકે ઉજવવા નિર્દેશ આપ્યો છે.
4/4
મમતાએ કહ્યું કે જીએસટીનો પ્રયોગ લોકોને હેરાન કરવા અને દેશની અર્થવસ્થાનો ખતમ માટે કરવામાં આવ્યો છે. તેમણે નોટબંધીને પણ એક આફત તરીકે વ્યાખાયિત કરી અને ટ્વિટર યૂઝર્સને પણ આગ્રહ કર્યો કે નોટબંધી વિરુદ્ધ પોતાનો વિરોધ લોકો માટે પોતાની ડિસ્પલે પિક્ચરને કાળા રંગથી બદલી નાખો.
મમતાએ કહ્યું કે જીએસટીનો પ્રયોગ લોકોને હેરાન કરવા અને દેશની અર્થવસ્થાનો ખતમ માટે કરવામાં આવ્યો છે. તેમણે નોટબંધીને પણ એક આફત તરીકે વ્યાખાયિત કરી અને ટ્વિટર યૂઝર્સને પણ આગ્રહ કર્યો કે નોટબંધી વિરુદ્ધ પોતાનો વિરોધ લોકો માટે પોતાની ડિસ્પલે પિક્ચરને કાળા રંગથી બદલી નાખો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
Embed widget