શોધખોળ કરો

ગુરુગ્રામઃ જજની પત્નીનું મોત, ધર્મ પરિવર્તનને લઈ જજની પત્ની કરતી હતી પરેશાન

1/5
જજની પત્ની રેણૂની છાતીમાં અને પુત્ર ધ્રુવના માથામાં ગોળી મારવામાં આવી. તેઓ ખરીદી માટે માર્કેટ ગયા હતા. મા-પુત્ર જેવા કારમાંથી ઉતર્યાં કે મહિપાલે તેના પર ગોળીઓ ચલાવી દીધી. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોળી માર્યાં બાદ બૂમો પાડતાં મહિપાલ જજના પુત્રને કારમાં નાંખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સફળ ન હોવાને કારણે મા-પુત્રને ઘાયલ છોડીને ફરાર થઈ ગયો. વીડિયો બનાવી રહેલાં લોકોને તેણે કહ્યું હતું કે આ શૈતાન અને શૈતાનની મા છે.
જજની પત્ની રેણૂની છાતીમાં અને પુત્ર ધ્રુવના માથામાં ગોળી મારવામાં આવી. તેઓ ખરીદી માટે માર્કેટ ગયા હતા. મા-પુત્ર જેવા કારમાંથી ઉતર્યાં કે મહિપાલે તેના પર ગોળીઓ ચલાવી દીધી. ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગોળી માર્યાં બાદ બૂમો પાડતાં મહિપાલ જજના પુત્રને કારમાં નાંખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. સફળ ન હોવાને કારણે મા-પુત્રને ઘાયલ છોડીને ફરાર થઈ ગયો. વીડિયો બનાવી રહેલાં લોકોને તેણે કહ્યું હતું કે આ શૈતાન અને શૈતાનની મા છે.
2/5
ઘટના સમયે તેને જજને ત્રણ કોલ કરીને કહ્યું-
ઘટના સમયે તેને જજને ત્રણ કોલ કરીને કહ્યું- "મેં તારી પત્ની-પુત્રને ગોળી મારી છે. મારી મા અને લોકોને આ અંગે જણાવી દેજે." ઘટના શનિવારે આર્કેડિયા માર્કેટમાં બની હતી. ત્યારે ત્યાં ઘણી જ અવરજવર હતી, પરંતુ કોઈ તેમને બચાવી ન શક્યા.
3/5
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગનર મહિપાલ યાદવ (32) રજા નહીં મળવાથી તણાવમાં હતો. લગભગ 8 મહિના પહેલાં તેને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરી લીધો હતો. જેને  લઈ જજની પત્ની તેને પરેશાન કરતી હતી. મહિપાલ લગભગ બે વર્ષથી જજના ગનર તરીકે તૈનાત હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી ગનર મહિપાલ યાદવ (32) રજા નહીં મળવાથી તણાવમાં હતો. લગભગ 8 મહિના પહેલાં તેને ખ્રિસ્તી ધર્મ અંગિકાર કરી લીધો હતો. જેને લઈ જજની પત્ની તેને પરેશાન કરતી હતી. મહિપાલ લગભગ બે વર્ષથી જજના ગનર તરીકે તૈનાત હતો.
4/5
ગુરુગ્રામઃ અત્રેના સેક્ટર 49માં સુરક્ષાકર્મીએ શનિવારે એડિશનલ જજ કૃષ્ણકાંત શર્માની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી હતી. સારવાર દરમિયાન જજની પત્નીનું મોત થયું હતું, જયારે પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ગોળી માર્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ થોડા જ કલાકોમાં તેને પકડી લેવામાં આવ્યો હતો.
ગુરુગ્રામઃ અત્રેના સેક્ટર 49માં સુરક્ષાકર્મીએ શનિવારે એડિશનલ જજ કૃષ્ણકાંત શર્માની પત્ની અને પુત્રને ગોળી મારી દીધી હતી. સારવાર દરમિયાન જજની પત્નીનું મોત થયું હતું, જયારે પુત્ર જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ગોળી માર્યા બાદ તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો પરંતુ થોડા જ કલાકોમાં તેને પકડી લેવામાં આવ્યો હતો.
5/5
ગુરુગ્રામ ઈસ્ટના ડીસીપી સુલોચના ગજરાજના કહેવા મુજબ, “અમે આરોપીને રિમાન્ડ પર લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે. એડિશનલ જજના પત્ની અને પુત્રને તેણે ગઈકાલે કેમ ગોળી મારી હતી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. તપાસ પ્રક્રિયા ચાલુ છે.”
ગુરુગ્રામ ઈસ્ટના ડીસીપી સુલોચના ગજરાજના કહેવા મુજબ, “અમે આરોપીને રિમાન્ડ પર લીધો છે અને તેની પૂછપરછ ચાલુ છે. એડિશનલ જજના પત્ની અને પુત્રને તેણે ગઈકાલે કેમ ગોળી મારી હતી તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી. તપાસ પ્રક્રિયા ચાલુ છે.”
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નિરંકુશ ભેળસેળ !
Hun To Bolish : હું તો બોલીશ : આ ભેદભાવ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓની 'ડૉક્ટર બ્રિગેડ' !
Gujarat ATS Operation : ગાંધીનગરથી ઝડપાયેલા આતંકીઓની તપાસ માટે અન્ય રાજ્યોની ટીમ ગુજરાતમાં
Delhi Blast Updates: દિલ્લી બ્લાસ્ટને લઈ સૌથી મોટો ધડાકો, માસ્ટર માઇન્ડ ડો. ઉમર માર્યો ગયો
Advertisement
Advertisement
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
દિલ્હી બ્લાસ્ટ: PM મોદીએ CCS બેઠકમાં હુમલાને 'જઘન્ય આતંકવાદી ઘટના' ગણાવી; આતંકી સિન્ડિકેટનો નાશ કરવાનો સંકલ્પ
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
CM ભૂપેન્દ્ર પટેલની મંત્રીઓને કડક સૂચના: સોમ-મંગળે જનતાને મળો, 30 નવેમ્બર સુધીમાં 'રોડ ગુણવત્તા'નો રિપોર્ટ સોંપો
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Axis My India: RJD સૌથી મોટી પાર્ટી, કેવી રીતે બિહારમાં બની શકે છે મહાગઠબંધન સરકાર? જાણો સંપૂર્ણ ગણિત
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
Bihar Exit Poll: બિહારના બધા એક્ઝિટ પોલ ભૂલી જાઓ, આ ડેટાએ NDA-MGB નેતાઓનું ટેન્શન વધાર્યું!
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન: ‘જો આ ઘટનામાં ડોકટરો સંડોવાયેલા હોય, તો આપણી કોમ....’
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને મળ્યા PM મોદી, ભૂટાનથી પરત આવતા એરપોર્ટથી સીધા પહોંચ્યા LNJP હોસ્પિટલ 
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
IND vs SA: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો,પ્રથમ ટેસ્ટમાંથી બહાર થયો આ સ્ટાર ઓલરાઉન્ડર; કોચે કર્યો ખુલાસો
Embed widget