શોધખોળ કરો

‘આવી સલાહ એક ચાવાળો જ આપી શકે છે’, જાણો મોદી પર કોણે કર્યો આવો કટાક્ષ

1/4
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતો જેમાં રોજગારી મુદ્દે તેમણે વાત કરી હતી. તેમના રોજગારી મુદ્દે આપેલ નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્યું હતું. પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને હવે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતો જેમાં રોજગારી મુદ્દે તેમણે વાત કરી હતી. તેમના રોજગારી મુદ્દે આપેલ નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્યું હતું. પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને હવે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
2/4
 વડાપ્રધાને કહ્યુ હતું કે, જો કોઈ વ્યક્તિ ભજિયા વેચે છે અને સાંજે 200 રુપિયા કમાઈને પાછો ફરે છે તો તેને રોજગાર માનશો કે નહીં માનો?
વડાપ્રધાને કહ્યુ હતું કે, જો કોઈ વ્યક્તિ ભજિયા વેચે છે અને સાંજે 200 રુપિયા કમાઈને પાછો ફરે છે તો તેને રોજગાર માનશો કે નહીં માનો?
3/4
 વડાપ્રધાન મોદીના આ નિવેદન પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યુ હતું કે, આ બેરોજગાર યુવાનોની મજાક ઉડાવવા સમાન છે.
વડાપ્રધાન મોદીના આ નિવેદન પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યુ હતું કે, આ બેરોજગાર યુવાનોની મજાક ઉડાવવા સમાન છે.
4/4
 હાર્દિર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, બેરોજગાર યુવાઓને ભજિયાની લારી લગાવવાની સલાહ એક ચાવાળો જ આપી શકે, અર્થશાસ્ત્રી આવી સલાહ ન આપતા. આમ હાર્દિક પટેલે આ ટ્વિટમાં ચાવાળા શબ્દનો ઉપયોગ કરીને પીએમ મોદી પર ટકાક્ષ કર્યો છે. જોકે હાર્દિકના આ ટ્વિટ પર તેની તરફેણમાં અને વિરોધમાં લોકોએ ટ્વિટ કરતાં જોવા મળ્યા છે.
હાર્દિર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, બેરોજગાર યુવાઓને ભજિયાની લારી લગાવવાની સલાહ એક ચાવાળો જ આપી શકે, અર્થશાસ્ત્રી આવી સલાહ ન આપતા. આમ હાર્દિક પટેલે આ ટ્વિટમાં ચાવાળા શબ્દનો ઉપયોગ કરીને પીએમ મોદી પર ટકાક્ષ કર્યો છે. જોકે હાર્દિકના આ ટ્વિટ પર તેની તરફેણમાં અને વિરોધમાં લોકોએ ટ્વિટ કરતાં જોવા મળ્યા છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ: ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, 2 વર્ષ પછી સ્ટાર ઓલરાઉન્ડરની વાપસી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયા જાહેર: ઐયર કેપ્ટન, સંજુ સેમસન બહાર, જુઓ 15 ખેલાડીઓની યાદી
Embed widget