શોધખોળ કરો
‘આવી સલાહ એક ચાવાળો જ આપી શકે છે’, જાણો મોદી પર કોણે કર્યો આવો કટાક્ષ
1/4

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતો જેમાં રોજગારી મુદ્દે તેમણે વાત કરી હતી. તેમના રોજગારી મુદ્દે આપેલ નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્યું હતું. પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને હવે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
2/4

વડાપ્રધાને કહ્યુ હતું કે, જો કોઈ વ્યક્તિ ભજિયા વેચે છે અને સાંજે 200 રુપિયા કમાઈને પાછો ફરે છે તો તેને રોજગાર માનશો કે નહીં માનો?
Published at : 22 Jan 2018 02:31 PM (IST)
View More























