શોધખોળ કરો
પતિને પત્ની સાથે સેક્સ મુદ્દે થયો વિવાદ, પત્નીએ ના પાડતા પતીએ કર્યું આવું...
1/4

જ્યોતિસર ચોકીના એએસઆઈ બલબીર સિંહે જણાવ્યું કે મૃતકાના ભાઈની ફરિયાદ પર પતિ સંજીવ, દેવર, સસરા, દાદી, દેવરાણી, બહેન વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
2/4

સુમનના ભાઈનો આરોપ છે કે લગ્નના થોડા સમય પહેલા જ સંજીવના તેના ભાઈની સાળી સાથે અનૈતિક સંબંધ બંધાયા હતા. વિરોધ કરવા પર સુમન સાથે મારપીટ કરતો હતો. આ મુદ્દે ઘણીવાર પંચાયત પણ થઈ હતી. હાલમાં સુમન બે મહિના પિયરમાં હતી. ત્યારે સંજીવ ફરીથી કોઈ ભૂલ ન કરવાનું વચન આપીને તેને લઈ ગયો હતો. મામલો શંકાસ્પદ હોવાને કારણે ડૉક્ટરોએ લાશને પોસ્ટમોર્ટમ માટે ખાનપુર મેડિકલ કોલેજ સોનીપત મોકલી છે.
Published at : 17 Nov 2017 02:51 PM (IST)
Tags :
HaryanaView More























