શોધખોળ કરો

હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી 9 નવેમ્બરે યોજાશે, 18 ડિસેમ્બરે મતગણતરી

1/3
નવી દિલ્લી: ચૂંટણી આયોગે ગુરુવારે સાંજે 4 વાગે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણી કમિશ્નર એ.કે.જ્યોતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી એક ફેઝમાં કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લી: ચૂંટણી આયોગે ગુરુવારે સાંજે 4 વાગે હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. ચૂંટણી કમિશ્નર એ.કે.જ્યોતિએ પ્રેસ કોન્ફરન્સ કરીને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી એક ફેઝમાં કરવાનો નિર્ણય કર્યો છે.
2/3
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આજથી આચાર સંહિતા લાગુ કરી દીધી છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ હિમાચલ પ્રદેશને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકશે નહીં. વોટિંગ, ઉમેદવારી પત્રક ભરવાનું, રેલી, સરઘસ તમામનું વીડિયોગ્રાફી કરાશે. મતગણતરી જે જગ્યાએ થશે તે સ્થળનું પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્થળે પોલીસ અને અર્ધ લશ્કરી દળ તૈનાત રહેશે.
ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ જાહેર થતાંની સાથે જ આજથી આચાર સંહિતા લાગુ કરી દીધી છે. ત્યારે કેન્દ્ર સરકાર પણ હિમાચલ પ્રદેશને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકશે નહીં. વોટિંગ, ઉમેદવારી પત્રક ભરવાનું, રેલી, સરઘસ તમામનું વીડિયોગ્રાફી કરાશે. મતગણતરી જે જગ્યાએ થશે તે સ્થળનું પણ વીડિયોગ્રાફી કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સ્થળે પોલીસ અને અર્ધ લશ્કરી દળ તૈનાત રહેશે.
3/3
ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રક ભરવાની તારીખ ચૂંટણી પંચે 9 નવેમ્બરે નક્કી કરી છે, જ્યારે મતગણતરી 18 ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી પંચે તમામ બૂથ પર પહેલી વખત VVPATનો ઉપયોગ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જો કે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી નથી.
ચૂંટણી અંતર્ગત ઉમેદવારી પત્રક ભરવાની તારીખ ચૂંટણી પંચે 9 નવેમ્બરે નક્કી કરી છે, જ્યારે મતગણતરી 18 ડિસેમ્બરના રોજ યોજાશે. ચૂંટણી પંચે તમામ બૂથ પર પહેલી વખત VVPATનો ઉપયોગ કરવાનો નિર્દેશ જાહેર કર્યો છે. જો કે ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી

વિડિઓઝ

Patan Crime : પાટણમાં વ્યાજખોરે મહિલાને જીવતી સળગાવી દીધી, મહિલાનું મોત
Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ? રથયાત્રા પહેલા ગુજરાત ATSએ પાટણમાંથી પાંચ શંકાસ્પદોને દબોચ્યા, ઉલટતપાસ શરૂ
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
જૂલાઈમાં આ દિવસથી શરૂ થશે રાજ્યમાં ભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Dams: સૌરાષ્ટ્રમાં જળસંકટના એંધાણ, રાજકોટના 26 જળાશયો 50 ટકા ખાલી, વેરી અને છાપરવાડી ડેમ સાવ સૂકા
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
Mahisagar: મહીસાગર પોલીસ તંત્રમાં મોટો ફેરબદલ, SMCના મેગા દરોડા બાદ SPએ 13 PIની કરી સામૂહિક બદલી
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Embed widget