શોધખોળ કરો
સવર્ણો-OBC ના કથિત ભારત બંધને લઇને સરકારનું એલર્ટ, રાજ્યોને સુરક્ષા વધારવાની આપી સલાહ
1/7

અધિકારીએ કહ્યું, ‘‘સર્ક્યૂલરમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો છે કે પોતાના અધિકાર ક્ષેત્રમાં આવનારા વિસ્તારોમાં કાયદો, વ્યવસ્થાની સ્થિતિ પુરેપુરી નિયંત્રણમાં રહે. આ માટે પુરેપુરા જિલ્લાધિકારીઓ અને પોલીસ અધિકારીઓને જવાબદાર ગણવામાં આવશે.’’
2/7

અધિકારીએ કહ્યું, ‘‘એમએચએએ બધા રાજ્યોને કોઇપણ અનિચ્છનીય ઘટનાને રોકવા માટે સુરક્ષા વધારવા અને ઉચ્ચ પગલા ભરવાનું કહેવામાં આવ્યું છે. જરૂરી હોય ત્યાં પ્રતિબંધ પણ લગાવવામા આવી શકે છે.’’ રાજ્યોની બધી સંવેદનશીલ જગ્યાઓ પર પેટ્રૉલિંગ ઝડપી અને વધુ કરવાનું કહેવામાં આવ્યું છે, જેનાથી જાનમાલને કોઇપણ પ્રકારનું નુકશાન ના થઇ શકે.
Published at : 09 Apr 2018 05:33 PM (IST)
Tags :
Home MinistryView More























