શોધખોળ કરો

મહાભિયોગ પર મહાભારતઃ ઉપરાષ્ટ્રપતિએ ફગાવ્યો CJI વિરુદ્ધનો પ્રસ્તાવ, કોર્ટમાં જઇ શકે છે કોંગ્રેસ

1/6
રવિવારે તેમને લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, પૂર્વ વિધિ સચિવ પી કે મલ્હોત્રા, પૂર્વ વિધાયી સચિવ સંજય સિંહ અને રાજ્યસભા સચિવાલયના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સુદર્શન રેડ્ડી સાથે પણ મુલાકાત થઇ શકે છે. નાયડુ આંધ્રપ્રદેશની પોતાની યાત્ર વચ્ચેથી જ પુરી કરીને બપોરે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા.
રવિવારે તેમને લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષ કશ્યપ, પૂર્વ વિધિ સચિવ પી કે મલ્હોત્રા, પૂર્વ વિધાયી સચિવ સંજય સિંહ અને રાજ્યસભા સચિવાલયના અધિકારીઓ સાથે વિચાર વિમર્શ કર્યો. સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ સુદર્શન રેડ્ડી સાથે પણ મુલાકાત થઇ શકે છે. નાયડુ આંધ્રપ્રદેશની પોતાની યાત્ર વચ્ચેથી જ પુરી કરીને બપોરે દિલ્હી માટે રવાના થઇ ગયા હતા.
2/6
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ સહિત સાત વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ નાયડુને જસ્ટિસ મિશ્રા વિરુદ્ધ કદાચારનો આરોપ લગાવતા તેમને પદ પરથી હટાવવીની પ્રક્રિયા શરૂ કરવા માટે નોટિસ આપી હતી. નાયડુ જો આ નોટિસને સ્વીકાર કરે છે તો પ્રક્રિયાના નિયમો અનુસાર, વિપક્ષના આરોપોની તપાસ માટે ન્યાયવિદોની ત્રણ સભ્યોની એક સમિતિ રચના કરવી પડશે.
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કોંગ્રેસ સહિત સાત વિપક્ષી દળોએ રાજ્યસભાના સભાપતિ નાયડુને જસ્ટિસ મિશ્રા વિરુદ્ધ કદાચારનો આરોપ લગાવતા તેમને પદ પરથી હટાવવીની પ્રક્રિયા શરૂ કરવા માટે નોટિસ આપી હતી. નાયડુ જો આ નોટિસને સ્વીકાર કરે છે તો પ્રક્રિયાના નિયમો અનુસાર, વિપક્ષના આરોપોની તપાસ માટે ન્યાયવિદોની ત્રણ સભ્યોની એક સમિતિ રચના કરવી પડશે.
3/6
4/6
સુત્રો અનુસાર, આ પહેલા રવિવારે રાજ્યસભાના ચેરમેને વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસ પર વિચાર વિમર્શ શરૂ કર્યો છે.
સુત્રો અનુસાર, આ પહેલા રવિવારે રાજ્યસભાના ચેરમેને વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસ પર વિચાર વિમર્શ શરૂ કર્યો છે.
5/6
CJI ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધના પ્રસ્તાવને ફગાવવાને લઇને હવે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. અગાઉ કોંગ્રેસ કહ્યું હતું કે, જો રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસને ના મૂંજર કરી તો નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે. આવામાં કોંગ્રેસે તેમના નિર્ણયના વિરુદ્ધ કોર્ટમાં જવાનો પણ ઓપ્શન ખુલ્લો રાખ્યો છે.
CJI ચીફ જસ્ટિસ દીપક મિશ્રા વિરુદ્ધના પ્રસ્તાવને ફગાવવાને લઇને હવે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. અગાઉ કોંગ્રેસ કહ્યું હતું કે, જો રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસને ના મૂંજર કરી તો નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે. આવામાં કોંગ્રેસે તેમના નિર્ણયના વિરુદ્ધ કોર્ટમાં જવાનો પણ ઓપ્શન ખુલ્લો રાખ્યો છે.
6/6
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા CJI વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવ વિવાદને આખરે ઉપરાષ્ટ્રપતિ ફગાવી દીધો છે. વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસ પર વિચાર વિમર્શ શરૂ કરીને છેવટે વિપક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાને ફગાવી દીધો છે.
નવી દિલ્હીઃ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા CJI વિરુદ્ધના મહાભિયોગ પ્રસ્તાવ વિવાદને આખરે ઉપરાષ્ટ્રપતિ ફગાવી દીધો છે. વેંકૈયા નાયડુએ મહાભિયોગની નોટિસ પર વિચાર વિમર્શ શરૂ કરીને છેવટે વિપક્ષ દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાને ફગાવી દીધો છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ

વિડિઓઝ

Manjalpur Assembly Bypoll Result 2026: માંજલપુરમાં ભાજપનો દબદબો, તમામ રાઉન્ડમાં સતીષ પટેલ આગળ
Mansukh Vasava : ભાજપ સાંસદને કેમ થઈ પોલીસ સાથે તુ-તુ મે-મે?
Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget