શોધખોળ કરો
ભારતીય સેનાએ 24 કલાકમાં લીધો શહીદીનો બદલો, LoCમાં ઘૂસીને ઠાર કર્યા 2 પાકિસ્તાની સૈનિક
1/5

2/5

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને હમણાં જ થોડાક દિવસો પહેલા જ બાંદીપોરાના ગુરેજ સેક્ટરામાં સીઝફાયર તોડ્યું હતું. આ દરમિયાન કેટલાય આતંકીઓએ ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી. આ દરમિયાન ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. થોડીક વાર ચાલેલી અથડામણમાં બે જવાન શહીદ થયા હતા
Published at : 14 Aug 2018 12:50 PM (IST)
Tags :
Indian ArmyView More




















