શોધખોળ કરો

સેનાએ કહ્યું કાશ્મીરમાં 5-10 નહીં 300 આતંકીઓ અડ્ડો જમાવીને બેઠા છે

1/5
2/5
3/5
 ઇન્ડિયન આર્મીના એક ઉચ્ચ અધિકારીએ શનિવારે કહ્યું કે, લગભગ 300 જેટલા આતંકીઓ કાશ્મીર ઘાટીમાં એક્ટિવ છે, જ્યારે 250થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે, પણ સેના તેમના ઇરાદાને પુરો નહીં થવા દે. સેનાના 15મીં કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનેન્ટ જનરલ એ કે ભટ્ટે ઉત્તરીય કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી આ માહિતી આપી હતી.
ઇન્ડિયન આર્મીના એક ઉચ્ચ અધિકારીએ શનિવારે કહ્યું કે, લગભગ 300 જેટલા આતંકીઓ કાશ્મીર ઘાટીમાં એક્ટિવ છે, જ્યારે 250થી વધુ આતંકીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે, પણ સેના તેમના ઇરાદાને પુરો નહીં થવા દે. સેનાના 15મીં કોરના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટિનેન્ટ જનરલ એ કે ભટ્ટે ઉત્તરીય કાશ્મીરના કુપવાડા જિલ્લામાંથી આ માહિતી આપી હતી.
4/5
સેના અધિકારીએ આ મામલે માહિતી આપતા કહ્યું કે, અમારી સેના આ માટે સતર્ક છે અને સેનાની પુરેપુરી કોશિશ છે કે, કોઇ આતંકી ભારતીય સરજમીન પર ઘૂસે નહીં, ઘાટીમાં હાલમાં 300 આતંકવાદીઓ અડ્ડો જમાવીને બેઠા છે
સેના અધિકારીએ આ મામલે માહિતી આપતા કહ્યું કે, અમારી સેના આ માટે સતર્ક છે અને સેનાની પુરેપુરી કોશિશ છે કે, કોઇ આતંકી ભારતીય સરજમીન પર ઘૂસે નહીં, ઘાટીમાં હાલમાં 300 આતંકવાદીઓ અડ્ડો જમાવીને બેઠા છે
5/5
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થવાના રિપોર્ટ્સ આવતા રહે છે. હવે આ બધાની વચ્ચે સેનામાંથી સમાચાર આવ્યા છે કે કાશ્મીરમાં પાંચ કે દસ નહીં પણ 300 જેટલા આતંકીઓ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે, સેના દ્વારા સેના દ્વારા કાશ્મીર ઘાટીમાં એક મોટુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં અવાર નવાર આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ થવાના રિપોર્ટ્સ આવતા રહે છે. હવે આ બધાની વચ્ચે સેનામાંથી સમાચાર આવ્યા છે કે કાશ્મીરમાં પાંચ કે દસ નહીં પણ 300 જેટલા આતંકીઓ એક્ટિવ છે. ઉલ્લેખનીય છે કે, સેના દ્વારા સેના દ્વારા કાશ્મીર ઘાટીમાં એક મોટુ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget