શોધખોળ કરો

રેલવેમાં પણ લાગુ થશે એરપોર્ટ જેવો નિયમ, 20 મિનિટ પહેલા પહોંચવું પડશે સ્ટેશન, જાણો વિગત

1/3
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, રેલવે સ્ટેશનને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો પ્લાન છે. અમે હાલ એ તપાસી રહ્યા છીએ કે રેલવે સ્ટેશનો પર કેટલા છીંડા છે, તેમજ તેમાંથી કેટલાને બંધ કરી શકાય તેમ છે. અમુક છીંડા પર બાઉન્ડ્રી વોલ બનાવીને તેના હંમેશ માટે બંધ કરી દેવામાં આવશે, જ્યારે અમુક ગેટ્સ પર આરપીએફના જવાનો મૂકી દેવામાં આવશે. દરેક પ્રવેશ દ્વારા પર ગમે તે ઘડીએ સુરક્ષાનું ચેકિંગ કરવામાં આવશે. જોકે, એરપોર્ટની જેમ મુસાફરોએ કલાકો પહેલા નહીં પરંતુ મુસાફરી શરૂ થવાના 15-20 મિનિટ પહેલા રેલવે સ્ટેશન ખાતે હાજર થવું પડશે. મુસાફરોએ એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે સુરક્ષા તપાસને કારણે તેઓ ટ્રેન ન ચૂકી જાય.
અધિકારીએ વધુમાં કહ્યું હતું કે, રેલવે સ્ટેશનને સંપૂર્ણ સુરક્ષિત કરવાનો પ્લાન છે. અમે હાલ એ તપાસી રહ્યા છીએ કે રેલવે સ્ટેશનો પર કેટલા છીંડા છે, તેમજ તેમાંથી કેટલાને બંધ કરી શકાય તેમ છે. અમુક છીંડા પર બાઉન્ડ્રી વોલ બનાવીને તેના હંમેશ માટે બંધ કરી દેવામાં આવશે, જ્યારે અમુક ગેટ્સ પર આરપીએફના જવાનો મૂકી દેવામાં આવશે. દરેક પ્રવેશ દ્વારા પર ગમે તે ઘડીએ સુરક્ષાનું ચેકિંગ કરવામાં આવશે. જોકે, એરપોર્ટની જેમ મુસાફરોએ કલાકો પહેલા નહીં પરંતુ મુસાફરી શરૂ થવાના 15-20 મિનિટ પહેલા રેલવે સ્ટેશન ખાતે હાજર થવું પડશે. મુસાફરોએ એ વાત ધ્યાનમાં રાખવી પડશે કે સુરક્ષા તપાસને કારણે તેઓ ટ્રેન ન ચૂકી જાય.
2/3
રેલવે પ્રોટેક્શન ફોર્મના ડિરેક્ટર જનરલ અરુણ કુમારે જણાવ્યું કે, આ મહિને શરૂ થઈ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ ખાતે આ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કર્ણાટકના હુબલી રેવલે સ્ટેશન ખાતે પણ આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં દેશના અન્ય 202 રેલેવે સ્ટેશન ખાતે આ પ્રકારનો પ્લાન અમલી બનાવવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
રેલવે પ્રોટેક્શન ફોર્મના ડિરેક્ટર જનરલ અરુણ કુમારે જણાવ્યું કે, આ મહિને શરૂ થઈ રહેલા કુંભ મેળાને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજ ખાતે આ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કર્ણાટકના હુબલી રેવલે સ્ટેશન ખાતે પણ આ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં દેશના અન્ય 202 રેલેવે સ્ટેશન ખાતે આ પ્રકારનો પ્લાન અમલી બનાવવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget