શોધખોળ કરો

મોદી સરકારના કાર્યકાળમાં બેરોજગારી દરે તોડ્યો 45 વર્ષનો રેકોર્ડઃ રિપોર્ટ

1/4
નવી દિલ્હી: દેશમાં બેરોજગારીના દરે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(એનએસએસઓ)ના જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેરોજગારીનો આંકડો 45 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. વર્ષ 2011-12માં બેરોજગારીનો આંકડો 2.2 ટકા હતો. રિપોર્ટ પ્રમાણે 2017-18માં શહેરી ક્ષેત્રે પુરુષ યુવાઓમાં 18.7 ટકા બેરોજગારી દર છે જ્યારે મહિલાઓમાં આ દર 27.2 ટકા છે.
નવી દિલ્હી: દેશમાં બેરોજગારીના દરે છેલ્લા 45 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ(એનએસએસઓ)ના જાહેર કરેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં બેરોજગારીનો દર 6.1 ટકા થઈ ગયો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેરોજગારીનો આંકડો 45 વર્ષના ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. વર્ષ 2011-12માં બેરોજગારીનો આંકડો 2.2 ટકા હતો. રિપોર્ટ પ્રમાણે 2017-18માં શહેરી ક્ષેત્રે પુરુષ યુવાઓમાં 18.7 ટકા બેરોજગારી દર છે જ્યારે મહિલાઓમાં આ દર 27.2 ટકા છે.
2/4
 રિપોર્ટ અનુસાર નોટબંધી બાદ બેરોજગારીના આંકડાઓમાં ભારે વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનું એલાન કર્યુ હતુ. આ એલાન પછી 500 અને 1000ની નોટો ચલણમાંથી હટાવવામાં આવી હતી.
રિપોર્ટ અનુસાર નોટબંધી બાદ બેરોજગારીના આંકડાઓમાં ભારે વધારો થયો હતો. ઉલ્લેખનીય છે કે 8 નવેમ્બર 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધીનું એલાન કર્યુ હતુ. આ એલાન પછી 500 અને 1000ની નોટો ચલણમાંથી હટાવવામાં આવી હતી.
3/4
 એનએસએસઓના રિપોર્ટ પ્રમાણે ગ્રામીણ  શિક્ષિત મહિલાઓમાં બેરોજગારીનો આ દર છેલ્લા 17.3 ટકા રહ્યો જ્યારે 2004-05માં આ આંકડો 9.7 ટકા થી 15.2 ટકાની વચ્ચે રહ્યું હતો. આ વખતે લેબર ફોર્સ ભાગીદારી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. 2011-12માં જ્યાં દેશની આબાદીના 39.5 ટકા લોકો કરતા હતા ત્યાં આ દર ઘટીને 2011-12માં 36.9 ટકા થઇ ગયો છે. દર વર્ષે 2004થી આ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. નોંધનીય છે દેશમાં બેરોજગારીનો દર 1972-73 સૌથી વધુ રહ્યો હતો.
એનએસએસઓના રિપોર્ટ પ્રમાણે ગ્રામીણ શિક્ષિત મહિલાઓમાં બેરોજગારીનો આ દર છેલ્લા 17.3 ટકા રહ્યો જ્યારે 2004-05માં આ આંકડો 9.7 ટકા થી 15.2 ટકાની વચ્ચે રહ્યું હતો. આ વખતે લેબર ફોર્સ ભાગીદારી રેટમાં પણ ઘટાડો નોંધાયો છે. 2011-12માં જ્યાં દેશની આબાદીના 39.5 ટકા લોકો કરતા હતા ત્યાં આ દર ઘટીને 2011-12માં 36.9 ટકા થઇ ગયો છે. દર વર્ષે 2004થી આ ઘટાડો નોંધવામાં આવી રહ્યો છે. નોંધનીય છે દેશમાં બેરોજગારીનો દર 1972-73 સૌથી વધુ રહ્યો હતો.
4/4
 ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમીશનમાંથી હાલમાં બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે. રાજીનામુ આપવા પાછળનું કારણ સરકાર દ્વારા બેરોજગારી સાથે જોડાયેલા એનએસએસઓના રિપોર્ટને જારી નહીં કરવાનું માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ ડિસેમ્બરમાં જ તૈયાર કરી લેવામાં આવ્યો હતો પરંતુ સરકારે હજુ પણ જાહેર કર્યો નથી. તેની વચ્ચે એક અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડે એનએસએસઓની રિપોર્ટના હવાલે આ ખબર પ્રકાશિત કરી છે અને દાવો કર્યો છે દેશની બેરોજગારી પોતાની ચરમ પર છે.
ઉલ્લેખનીય છે કે નેશનલ સ્ટેટિસ્ટિકલ કમીશનમાંથી હાલમાં બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે. રાજીનામુ આપવા પાછળનું કારણ સરકાર દ્વારા બેરોજગારી સાથે જોડાયેલા એનએસએસઓના રિપોર્ટને જારી નહીં કરવાનું માનવામાં આવી રહ્યું છે. આ રિપોર્ટ ડિસેમ્બરમાં જ તૈયાર કરી લેવામાં આવ્યો હતો પરંતુ સરકારે હજુ પણ જાહેર કર્યો નથી. તેની વચ્ચે એક અંગ્રેજી અખબાર બિઝનેસ સ્ટાન્ડર્ડે એનએસએસઓની રિપોર્ટના હવાલે આ ખબર પ્રકાશિત કરી છે અને દાવો કર્યો છે દેશની બેરોજગારી પોતાની ચરમ પર છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

RCB vs DC: હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સે RCBને ૬ વિકેટે ધૂળ ચટાડી, કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગ
RCB vs DC: હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સે RCBને ૬ વિકેટે ધૂળ ચટાડી, કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગ
સ્વામિનારાયણ સંપ્રદાયનું નવું કારસ્તાન? સંતોને દેવોના અવતાર ગણાવતા પોસ્ટરથી ભડકો
સ્વામિનારાયણ સંપ્રદાયનું નવું કારસ્તાન? સંતોને દેવોના અવતાર ગણાવતા પોસ્ટરથી ભડકો
સુરતમાં હીરા કારખાનામાં રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર, પોલીસે કર્યા મોટા ખુલાસા, 5 લોકોની....
સુરતમાં હીરા કારખાનામાં રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર, પોલીસે કર્યા મોટા ખુલાસા, 5 લોકોની....
૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા NIA દ્વારા પ્રત્યાર્પણ બાદ ભારત લવાયો, ભારત માટે છે આ મોટી જીત...
૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા NIA દ્વારા પ્રત્યાર્પણ બાદ ભારત લવાયો, ભારત માટે છે આ મોટી જીત...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં આવ્યું પૂર?Hun To Bolish : હું તો બોલીશ : ગામ અને શહેરમાં ભય કોનો?Rajkot News : રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના પ્રયાસના કેસમાં આરોપી સામે પોલીસ ફરિયાદMehsana News: રિલ્સની ઘેલછામાં ડભોડામાં તળાવમાં ડૂબી જતા યુવકે ગુમાવ્યો જીવ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
RCB vs DC: હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સે RCBને ૬ વિકેટે ધૂળ ચટાડી, કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગ
RCB vs DC: હોમ ગ્રાઉન્ડ પર દિલ્હી કેપિટલ્સે RCBને ૬ વિકેટે ધૂળ ચટાડી, કેએલ રાહુલની વિસ્ફોટક બેટિંગ
સ્વામિનારાયણ સંપ્રદાયનું નવું કારસ્તાન? સંતોને દેવોના અવતાર ગણાવતા પોસ્ટરથી ભડકો
સ્વામિનારાયણ સંપ્રદાયનું નવું કારસ્તાન? સંતોને દેવોના અવતાર ગણાવતા પોસ્ટરથી ભડકો
સુરતમાં હીરા કારખાનામાં રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર, પોલીસે કર્યા મોટા ખુલાસા, 5 લોકોની....
સુરતમાં હીરા કારખાનામાં રત્નકલાકારોની હત્યાનું ષડયંત્ર, પોલીસે કર્યા મોટા ખુલાસા, 5 લોકોની....
૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા NIA દ્વારા પ્રત્યાર્પણ બાદ ભારત લવાયો, ભારત માટે છે આ મોટી જીત...
૨૬/૧૧ મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણા NIA દ્વારા પ્રત્યાર્પણ બાદ ભારત લવાયો, ભારત માટે છે આ મોટી જીત...
રીલ બનાવવાના ચક્કરમાં મહેસાણાના યુવકે ગુમાવ્યો જીવ: ડભોડાના તળાવમાં ડૂબી જતાં મોત
રીલ બનાવવાના ચક્કરમાં મહેસાણાના યુવકે ગુમાવ્યો જીવ: ડભોડાના તળાવમાં ડૂબી જતાં મોત
ટ્રમ્પે કહ્યું- 'દુનિયાભરના દેશો મારી સામે નાક રગડે છે', ટેરિફ પર ભારતે આપ્યો આ જવાબ
ટ્રમ્પે કહ્યું- 'દુનિયાભરના દેશો મારી સામે નાક રગડે છે', ટેરિફ પર ભારતે આપ્યો આ જવાબ
બ્લેકરોકે અદાણી જૂથમાં કર્યું મોટું રોકાણ, $૭૫૦ મિલિયનના બોન્ડ ખરીદ્યા
બ્લેકરોકે અદાણી જૂથમાં કર્યું મોટું રોકાણ, $૭૫૦ મિલિયનના બોન્ડ ખરીદ્યા
₹55000 છોડો સોનાના ભાવે તો તોડ્યા તમામ રેકોર્ડ, મહાવીર જયંતિ પર પ્રથમ વખત ભાવ 91....
₹55000 છોડો સોનાના ભાવે તો તોડ્યા તમામ રેકોર્ડ, મહાવીર જયંતિ પર પ્રથમ વખત ભાવ 91....
Embed widget