શોધખોળ કરો
જયપુરમાં મહિલા IRS અધિકારીનો આપઘાત, સુસાઈટ નોટમાં IAS પતિ પર શું કર્યો આક્ષેપ, જાણો વિગત
1/6

પોલીસને મૃતક પાસેથી એક અંગ્રેજીમાં લખેલી પાંચ પાનાની સુસાઈટ નોટ મળી આવી હતી. સુસાઈટ નોટમાં બિન્ની શર્માએ સાસુ તેમજ પતિ પર હેરાન કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. સુસાઈટ નોટમાં લખવામાં આવ્યું છે કે, બંનેએ તેનું જીવન ઝેર કરી નાખ્યું હતું.
2/6

પોલીસે આપઘાત અંગેની જાણકારી તેના પતિ ગુરપ્રીતસિંહને આપી છે. પોલીસે જયપુરિયા હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ બાદ મહિલાનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ બિન્ની શર્માની માતા અને બાળકો પાસેથી પણ માહિતી મેળવી રહી છે.
Published at : 07 Aug 2018 04:02 PM (IST)
View More




















