શોધખોળ કરો
ઝારખંડના ચતરામાં ગેંગરેપ બાદ નરાધમોએ સગીરાને જીવતી સળગાવી, 14ની ધરપકડ
1/5

પંચાયતના નિર્ણયથી અપમાનિત થયા હોવાનું લાગ્યા બાદ ચારેય યુવકોએ પીડિત પરિવારના ઘરે જઈને સગીરાને જીવતી સળગાવી દીધી હતી. એટલું જ નહીં નરાધમોએ તેના માતા-પિતાને પણ ફટકાર્યા હતા. ઘટનાની સૂચના મળતા ગામ પહોંચેલી પોલીસે યુવતીનો અર્ધ બળેલો મૃતદેહ કબજે લીધો હતો.
2/5

ઝારખંડના મુખ્યમંત્રીએ ગેંગરેપની ઘટના પર ટ્વિટ કરીને કહ્યું કે, ચતરામાં થયેલી હૃદયદ્રાવક ઘટનાથી પરેશાન છું. સભ્ય સમાજમાં આ પ્રકારની બર્બરતાને કોઈ સ્થાન નથી. તંત્રને દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. દોષિતોને છોડવામાં નહીં આવે. (તસવીરો પ્રતિકાત્મક છે)
Published at : 05 May 2018 03:28 PM (IST)
View More





















