શોધખોળ કરો
જજ લોયા મૃત્યુ કેસમાં અમિત શાહનું નામ લેવાતાં જ સુપ્રીમ કોર્ટે વકીલને તતડાવીને શું કહ્યું? જાણો વિગત
1/8

દરમિયાન કોર્ટે કહ્યું હતું કે અમે અખબારોના અહેવાલોના આધારે નહીં પણ જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છે તેના આધારે જ કેસની સુનાવણી કરીશું માટે જે પણ ડોક્યુમેન્ટ જમા નથી થયા તેને જમા કરાવો. આ કેસમાં આગામી સુનાવણી બીજી ફેબ્રુઆરીએ થશે.
2/8

મહારાષ્ટ્ર સરકાર વતી હરીશ સાલ્વે દલીલો કરી રહ્યા હતા. તેમણે અમિત શાહનું નામ લેવાતાં જ વિરોધ કર્યો હતો. જેને સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ આરોપી હતા પણ જજ લોયાના નિધન બાદ આવેલા અન્ય જજે અમિત શાહને આરોપોથી મુક્ત કર્યા હતા.
Published at : 23 Jan 2018 11:56 AM (IST)
View More























