શોધખોળ કરો

કર્ણાટક: મંદિરમાં પ્રસાદ ખાવાથી 13 લોકોના મોત, 90 થી વધુની તબિયત લથડી

1/3
  ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે ઘટના ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે પ્રધાન સચિવ અને આયુક્તને ચામારાજનગર આરોગ્ય વિભાગને મદદ કરવા માટે મંડ્યા અને મૌસૂરના ડીએચઓને નિર્દેશ આપ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે ઘટના બાદ ડોક્ટરોની ટીમ દેખરેખમાં લાગી ગઈ છે. સાથે અધિકારીઓ આ મામલે ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે.
ઘટના બાદ રાજ્યના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ કહ્યું કે ઘટના ખૂબજ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યું કે પ્રધાન સચિવ અને આયુક્તને ચામારાજનગર આરોગ્ય વિભાગને મદદ કરવા માટે મંડ્યા અને મૌસૂરના ડીએચઓને નિર્દેશ આપ્યો છે. કુમારસ્વામીએ કહ્યું કે ઘટના બાદ ડોક્ટરોની ટીમ દેખરેખમાં લાગી ગઈ છે. સાથે અધિકારીઓ આ મામલે ઘટનાની સમીક્ષા કરી રહ્યા છે.
2/3
 બેંગલુરુ: કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ચામરાજનગર જિલ્લાના સુલીવાડી ગામમાં શુક્રવારે એક મંદિરમાં પ્રસાદ ખાવાથી 13 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 90 લોકોની તબિયત લથડી પડી છે. પ્રસાદ ખાનારા 11 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામીએ મોડી રાતે પીડિતોની મુલાકાત લીધી હતી.
બેંગલુરુ: કર્ણાટકમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ચામરાજનગર જિલ્લાના સુલીવાડી ગામમાં શુક્રવારે એક મંદિરમાં પ્રસાદ ખાવાથી 13 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 90 લોકોની તબિયત લથડી પડી છે. પ્રસાદ ખાનારા 11 લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. આ તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમાર સ્વામીએ મોડી રાતે પીડિતોની મુલાકાત લીધી હતી.
3/3
   જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે પ્રસાદમાં ઝેર ભેળવ્યું હોવાની આશંકા છે. જેના કારણે આ ઘટના બની છે. તેમણે કહ્યું અમે સેમ્પલ એકત્ર કર્યા છે. અને તપાસ પાટે લેબમાં મોકલી દીધા છે. પોલીસ સૂત્રો અનુસાર મંદિર પ્રશાસનના બે લોકોને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું કે પ્રસાદમાં ઝેર ભેળવ્યું હોવાની આશંકા છે. જેના કારણે આ ઘટના બની છે. તેમણે કહ્યું અમે સેમ્પલ એકત્ર કર્યા છે. અને તપાસ પાટે લેબમાં મોકલી દીધા છે. પોલીસ સૂત્રો અનુસાર મંદિર પ્રશાસનના બે લોકોને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Hathras Satsang: હાથરસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 116નાં મોત, CM યોગીએ સહાય રકમની કરી જાહેરાત
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! પાણીપુરી ખાધી તો કેન્સર થવાનું નક્કી! FSSAI ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા
Embed widget