શોધખોળ કરો

કર્ણાટક: યેદિયુરપ્પાના નિવેદન પર વિવાદ, કૉંગ્રેસ ચૂંટણી આયોગને કરશે ફરિયાદ

1/4
 નવી દિલ્હી: કર્ણાટકના બેલગાવીમાં વોટ માંગવા પહોંચેલા ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના વિવાદિત નિવેદ પર રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ યેદિયુરપ્પા નિવેદનને ધમકીવાળું નિવેદન ગણાવ્યું છે. અને તેઓ ચૂંટણી આયોગમાં તેની ફરિયાદ કરશે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ‘આ નિવેદન ભાજપના વિચારો દર્શાવે છે. આ નિવેદન અહંકારથી ભરેલું અને જનતા સાથે મનમાની કરનારું છે. આ ભાજપ પોતાની તાકાતથી આમ જનતાને ધમકાવનારા વિચારો દર્શાવે છે.’
નવી દિલ્હી: કર્ણાટકના બેલગાવીમાં વોટ માંગવા પહોંચેલા ભાજપના મુખ્યમંત્રી ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાના વિવાદિત નિવેદ પર રાજકારણ ગરમાયું છે. કૉંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ યેદિયુરપ્પા નિવેદનને ધમકીવાળું નિવેદન ગણાવ્યું છે. અને તેઓ ચૂંટણી આયોગમાં તેની ફરિયાદ કરશે. અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, ‘આ નિવેદન ભાજપના વિચારો દર્શાવે છે. આ નિવેદન અહંકારથી ભરેલું અને જનતા સાથે મનમાની કરનારું છે. આ ભાજપ પોતાની તાકાતથી આમ જનતાને ધમકાવનારા વિચારો દર્શાવે છે.’
2/4
 આ નિવેદનને લઈને કૉંગ્રેસે ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે યેદિયુરપ્પાએ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન નહીં કરનારાઓને સાર્વજનિક ધમકી આપી છે. પ્રિયંકાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું કે લોકતંત્ર અને સંવિધાનનું સમ્માનનો દાવો કરનારી પાર્ટી તરફથી આવેલું આ નિવેદન ખુબજ હેરાન કરનારું છે.
આ નિવેદનને લઈને કૉંગ્રેસે ભાજપ પર તીખા પ્રહારો કર્યા છે. કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે યેદિયુરપ્પાએ ભારતીય જનતા પાર્ટીના પક્ષમાં મતદાન નહીં કરનારાઓને સાર્વજનિક ધમકી આપી છે. પ્રિયંકાએ ભાજપને આડે હાથ લેતા કહ્યું કે લોકતંત્ર અને સંવિધાનનું સમ્માનનો દાવો કરનારી પાર્ટી તરફથી આવેલું આ નિવેદન ખુબજ હેરાન કરનારું છે.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: ઓપરેશન વિરાંગના
Hun To Bolish : હું તો બોલીશ: દાદા-દાદીને બચાવી શકાય
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે માવઠું , અંબાલાલની ચોકાંવનારી આગાહી
Vadodara Police : દીકરીએ જ પ્રેમી સાથે મળી કરી પિતાની હત્યા , ઊંઘની ગોળી આપી પ્રેમીને બોલાવ્યો
Mahisagar Jaundice outbreak: મહીસાગરના બાલાસિનોરમાં કમળાનો હાહાકાર, 18 દિવસમાં 243 કેસ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Gandhinagar Rape Case: 5 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપી ભાગવા જતાં મહિલા PI એ કર્યું ફાયરિંગ, પગમાં વાગી ગોળી
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
Egg Safety: ઈંડા ખાનારા સાવધાન! શું ખરેખર કેન્સરનું જોખમ છે? FSSAI એ કર્યો મોટો ખુલાસો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, આ શાળાઓની 100% ગ્રાન્ટ બંધ થઈ જશે, જાણો નવો નિયમ
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
ભાજપ નેતાના ઘરે ED ના દરોડા, 2 કરોડ રોકડા, 6 કિલો સોનું, 300 કિલો ચાંદી જપ્ત! ડંકી રૂટ....
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
અમદાવાદ પોલીસકર્મીની ઉદ્ધતાઇ, એક્ટિવ પર જતી મહિલાને માર્યો લાફો, ઘટના કેમરામાં કેદ
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
કેલ્શિયમની ગોળીઓ ભૂલી જશો! હાડકાં થશે લોખંડ જેવા મજબૂત, બસ રોજ ખાઓ આ લીલું શાક!
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
આ 5 દિગ્ગજ ખેલાડીઓ T20 World Cup નહીં રમે! BCCI ના નિર્ણયથી સૌ ચોંક્યા, જુઓ કોનો નંબર લાગ્યો?
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
T20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત: સૂર્યકુમાર યાદવ કેપ્ટન, અક્ષર ઉપ-કેપ્ટન; ગિલ બહાર, આ ધાકડ ખેલાડીની થઈ એન્ટ્રી
Embed widget