શોધખોળ કરો

કર્ણાટક વિધાનસભામાં CM કુમારસ્વામીએ સાબિત કર્યો બહુમત, BJP એ કર્યું વૉકઆઉટ

1/5
  બેંગલુરુ: કર્ણાટકમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બહુમત સાબિત કરી દીધી છે. કુમારસ્વામીને 117 ધારાસભ્યએ વિશ્વાસન મત આપ્યા હતા. આ પહેલાજ ભાજપના ધારાસભ્યએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. બીજીપીએ પોતાના ધારાસભ્ય સુરેશ કુમારને વિધાનસભા સ્પીકર પદ માટે ઉતાર્યા હતા. પરંતુ ઉમેદવારી પાછી ખેંચી લેતા કૉંગ્રેસના રમેશ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે.
બેંગલુરુ: કર્ણાટકમાં મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ બહુમત સાબિત કરી દીધી છે. કુમારસ્વામીને 117 ધારાસભ્યએ વિશ્વાસન મત આપ્યા હતા. આ પહેલાજ ભાજપના ધારાસભ્યએ સદનમાંથી વોકઆઉટ કર્યું હતું. બીજીપીએ પોતાના ધારાસભ્ય સુરેશ કુમારને વિધાનસભા સ્પીકર પદ માટે ઉતાર્યા હતા. પરંતુ ઉમેદવારી પાછી ખેંચી લેતા કૉંગ્રેસના રમેશ કુમારને સ્પીકર બનાવવામાં આવ્યા છે.
2/5
3/5
 સદનમાંથી વૉકઆઉટ કરતા ભાજપે કુમારસ્વામી સરકારને ચેતવણી પણ આપી હતી. વિપક્ષ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે 24 કલાકમાં મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું માફ કરે નહીંતર સોમવારે ભાજપ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
સદનમાંથી વૉકઆઉટ કરતા ભાજપે કુમારસ્વામી સરકારને ચેતવણી પણ આપી હતી. વિપક્ષ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે 24 કલાકમાં મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું માફ કરે નહીંતર સોમવારે ભાજપ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
4/5
 સદનમાંથી વૉકઆઉટ કરતા ભાજપે કુમારસ્વામી સરકારને ચેતવણી પણ આપી હતી. વિપક્ષ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે 24 કલાકમાં મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું માફ કરે નહીંતર સોમવારે ભાજપ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
સદનમાંથી વૉકઆઉટ કરતા ભાજપે કુમારસ્વામી સરકારને ચેતવણી પણ આપી હતી. વિપક્ષ નેતા બીએસ યેદુરપ્પાએ કહ્યું કે 24 કલાકમાં મુખ્યમંત્રી ખેડૂતોનું દેવું માફ કરે નહીંતર સોમવારે ભાજપ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે.
5/5
 224 બેઠકવાળી કર્ણાટક વિધાનસભામાં 222 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં બહુમત માટે 112 બેઠકની જરૂર હતી. પરંતુ કોઈ પાર્ટીને બહુમત મળી નથી. ભાજપને 104, કૉંગ્રેસ 78 અને જેડીએસને 37 બેઠક અને અન્યને બે બેઠક મળી હતી. કૉંગ્રેસે બીજેપીને સત્તામાંથી બહાર રાખવા મા જેડીએસને રાજ્યમાં સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપી દીધું છે.
224 બેઠકવાળી કર્ણાટક વિધાનસભામાં 222 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં બહુમત માટે 112 બેઠકની જરૂર હતી. પરંતુ કોઈ પાર્ટીને બહુમત મળી નથી. ભાજપને 104, કૉંગ્રેસ 78 અને જેડીએસને 37 બેઠક અને અન્યને બે બેઠક મળી હતી. કૉંગ્રેસે બીજેપીને સત્તામાંથી બહાર રાખવા મા જેડીએસને રાજ્યમાં સરકાર બનાવવા માટે પોતાનું સમર્થન આપી દીધું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govind Dholakia : લેબગ્રોનના કારણે હીરા ઉદ્યોગમાં મંદી! ગોવિંદ ધોળકીયાના નિવેદનથી વિવાદના એંધાણSurendranagar : સુરેન્દ્રનગરમાં લારીધારકોને જગ્યા ફળવાશે, આગામી દિવસોમાં ડ્રોની તારીખ કરાશે જાહેરAmbalal Patel Prediction : ફેબ્રુઆરીની મહિનાની શરુઆતમાં માવઠાનું સંકટ: અંબાલાલ પટેલની આગાહીAmbalal Patel Prediction : ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ, અંબાલાલ પટેલની મોટી આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Accident: બાગપતમાં ભયંકર દુર્ઘટના 3 મહિલા સહિત 7નાં મોત, 25થી વધુ ઘાયલ
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Baghpat Incident: જૈન નિર્વાણ મહોત્સવમાં મોટી દુર્ઘટના, સ્ટેજ તૂટી જતાં 25થી વધુ ઘાયલ, 5ની હાલત ગંભીર
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
Maha Kumbh 2025: મહાકુંભ માટે પ્રયાગરાજ જતી ટ્રેન પર ભંયકર પથ્થરમારો,તોડફોડ, યાત્રી ભયભિત
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
જામનગરમાં સામે આવ્યો ડિજિટલ અરેસ્ટનો કિસ્સો, સીબીઆઇની ઓળખ આપી 13 લાખ પડાવ્યા
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
Ranji Trophy: આ યુવા ખેલાડીની કેપ્ટનશીપમાં રમશે વિરાટ કોહલી, દિલ્હીએ ટીમની કરી જાહેરાત
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
'ગેરકાયદેસર ધર્માંતરણ એટલો ગંભીર ગુનો નથી કે જામીન ન મળી શકે', સુપ્રીમ કોર્ટે મૌલવીને રાહત આપી
Mahakumbh 2025:  મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: મૌની અમાવસ્યા પર 10 કરોડ શ્રદ્ધાળુઓ સંગમમાં લગાવશે આસ્થાની ડૂબકી
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Credit Cards: પાંચ વર્ષોમાં ડબલ થઇ ગઇ દેશમાં ક્રેડિટ કાર્ડની સંખ્યા, ડેબિટ કાર્ડની સંખ્યા રહી સ્થિર
Embed widget