શોધખોળ કરો
કેરળ: પૂરગ્રસ્ત લોકોની મદદ માટે કૉંગ્રેસના સાંસદો-ધારાસભ્યો એક મહિનાનો પગાર આપશે: રાહુલ ગાંધી
1/4

સૂરજેવાલાએ કહ્યું કે, કૉંગ્રેસની સરકારોએ મદદ માટે પગલુ ઉપાડ્યું છે. પંજાબની સરકારે 10 કરોડ રૂપિયાની સહાય આપી છે. કર્ણાટકની સરકારે 10 કરોડ રૂપિયા અને પંડિચેરીની સરકારે એક કરોડ રૂપિયા મોકલ્યા છે. ઉલ્લેખનીય છે કે આઠ ઓગસ્ટથી અત્યાર સુધી 194 લોકોના મોત થયા છે.
2/4

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીને કેરળની પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવાની માંગ કરી છે. બેઠક બાદ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયાને કહ્યું કે, બેઠકમાં પૂર દેશમાં આવેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી અને કૉંગ્રેસે માંગ કરી છે કેરળની પૂરને રાષ્ટ્રીય આફત જાહેર કરવામાં આવે.
Published at : 18 Aug 2018 05:13 PM (IST)
View More





















