શોધખોળ કરો
કેરળના પૂરગ્રસ્તો માટે મોદી સરકારના આ અધિકારીએ અંગત આવકમાંથી આપ્યા 1 કરોડ રૂપિયા? જાણો વિગત
1/5

ઉલ્લેખનીય છે કે, કેરાલા પુરગ્રસ્તોની મદદ નેતા, અભિનેતા, બિઝનેસ મેનો સાથે સામાન્ય માણસો પણ મદદ માટે આગળ આવ્યા છે. કેરાલા મુખ્યમંત્રી પિનરાઇ વિજયને મદદ માટે રાજ્યના રાહત કોષ CMRDFમાં 1 લાખ રૂપિયા મદદ માટે આપ્યા, ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 500 કરોડ, કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે 100 કરોડ રૂપિયાની મદદની જાહેરાત કરી છે.
2/5

પુરથી થયેલી તબાહીના મંજૂરથી ધ્રૂજી ઉઠેલા કેન્દ્ર સરકારના અધિકારી કે કે વેણુગોપાલે પણ દાન કર્યું છે. વેણુગોપાલે પોતાની પ્રાઇવેટ ઇન્કમમાથી 1 કરોડ રૂપિયા પુરગ્રસ્તોને મદદ માટે મોકલ્યા છે.
Published at : 20 Aug 2018 12:14 PM (IST)
View More





















