શોધખોળ કરો

કેરળમાં મેઘ કહેર: પૂરના કારણે સપ્તાહમાં 47ના મોત, કોચિ એરપોર્ટ બંધ

1/6
 રાજ્યમાં મેઘ કહેરથી જાન-માલને મોટા પાયે નુકસાન થયું છે. બુધવારે પાંચ લોકોના મોત થયા હતા જેના સહિત 8 ઓગસ્ટ બાદ અત્યાર સુધી મૃતકોની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે.
રાજ્યમાં મેઘ કહેરથી જાન-માલને મોટા પાયે નુકસાન થયું છે. બુધવારે પાંચ લોકોના મોત થયા હતા જેના સહિત 8 ઓગસ્ટ બાદ અત્યાર સુધી મૃતકોની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે.
2/6
તિરુવનંતપુરમ: કેરળમાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. પૂરના કારણે જનજીવન  અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા સાત દિવસમાં મૃતકોની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે. પૂરના કારણે કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શનિવાર સુધી બંધ રાખાવમાં આવ્યું છે.
તિરુવનંતપુરમ: કેરળમાં વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે. પૂરના કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા સાત દિવસમાં મૃતકોની સંખ્યા 47 સુધી પહોંચી ગઈ છે. પૂરના કારણે કોચીન આંતરરાષ્ટ્રીય એરપોર્ટને શનિવાર સુધી બંધ રાખાવમાં આવ્યું છે.
3/6
 ગૃહમંત્રી રાજનાથ સિંહે હાલમાંજ પ્રર્યટન મંત્રી કે.જી અલ્ફોંસ સાથે પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, તેમની સાથે કેરળના સીએમ પિનરઈ વિજયન પણ હતાં.
ગૃહમંત્રી રાજનાથ સિંહે હાલમાંજ પ્રર્યટન મંત્રી કે.જી અલ્ફોંસ સાથે પૂર પ્રભાવિત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું, તેમની સાથે કેરળના સીએમ પિનરઈ વિજયન પણ હતાં.
4/6
 નોંધનીય છે કે નદિઓનું જળસ્તર સતત વધવાના કારણે રાજ્યના 33 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. રાજ્યના ઈડુક્કીમાં પાંચ અલગ અલગ સ્થાનો પર ભૂસ્ખલન થયા છે. સતત વરસાદના કારણે સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રસ્તાઓ અને ઈમારતો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
નોંધનીય છે કે નદિઓનું જળસ્તર સતત વધવાના કારણે રાજ્યના 33 ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. રાજ્યના ઈડુક્કીમાં પાંચ અલગ અલગ સ્થાનો પર ભૂસ્ખલન થયા છે. સતત વરસાદના કારણે સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. રસ્તાઓ અને ઈમારતો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
5/6
 કેન્દ્રએ પૂરની સ્થિતિને જોતા, ત્રિશૂર, એર્નાકુલમ, અલપ્પુઝા, વાયનાડ, કોઝિકોડ અને ઈડુક્કી જિલ્લામાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરી છે. આ ટીમો પ્રાથમિક સારવાર તથા રાહત સામગ્રીઓનું વિતરણનું કામ પણ કરી રહી છે.
કેન્દ્રએ પૂરની સ્થિતિને જોતા, ત્રિશૂર, એર્નાકુલમ, અલપ્પુઝા, વાયનાડ, કોઝિકોડ અને ઈડુક્કી જિલ્લામાં એનડીઆરએફની 14 ટીમો તૈનાત કરી છે. આ ટીમો પ્રાથમિક સારવાર તથા રાહત સામગ્રીઓનું વિતરણનું કામ પણ કરી રહી છે.
6/6
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો
Embed widget