શોધખોળ કરો

કેરળ પૂરઃ વિદેશી સહાય લેવા કેન્દ્રની ના, UAEએ કરી હતી 700 કરોડ આપવાની ઓફર

1/3
ગઈકાલે જ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કેરળના પૂર પીડિતો માટ આશરે 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની ઓફર કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહજાદે શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સહાયતાની ઓફર કરી હતી. યુએઈમાં આશરે 30 લાખ ભારતીયો રહે છે અને કામ કરે છે. જેમાંથી 80 ટકા કેરળના છે. માલદીવ સરકારે પણ કેરળના પૂર પીડિત લોકોની મદદ માટે 35 લાખ રૂપિયા દાન આપવાનો ફેંસલો કર્યો છે.
ગઈકાલે જ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)એ કેરળના પૂર પીડિતો માટ આશરે 700 કરોડ રૂપિયાની નાણાકીય સહાય આપવાની ઓફર કરી હતી. કેરળના મુખ્યમંત્રી પિનરાયી વિજયને તિરુવનંતપુરમમાં કહ્યું કે અબુ ધાબીના વલીહદ શહજાદે શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને સહાયતાની ઓફર કરી હતી. યુએઈમાં આશરે 30 લાખ ભારતીયો રહે છે અને કામ કરે છે. જેમાંથી 80 ટકા કેરળના છે. માલદીવ સરકારે પણ કેરળના પૂર પીડિત લોકોની મદદ માટે 35 લાખ રૂપિયા દાન આપવાનો ફેંસલો કર્યો છે.
2/3
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા 15 વર્ષથી ભારતની નીતિ ઘરેલુ મુશ્કેલીઓનો સામનો કરવા સરકાર સ્વ-સંસાધનોનો ઉપયોગ કરે છે. વિદેશથી આવી રહેલી સહાય પ્રસ્તાવને વિનમ્રતાથી ઈનકાર કરી દે તેમ કેન્દ્ર સરકાર વતી કેરળ સરકારને પણ જણાવવામાં આવ્યું છે.
3/3
નવી દિલ્હીઃ કેરળમાં પૂરના કારણે થયેલા નુકશાન બાદ દરેક લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. અનેક દેશોએ મદદની ઓફર કરી કરી છે. આ દરમિયાન એવા અહેવાલ મળી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર મદદ પ્રસ્તાવનો વિનમ્રતાથી ઈન્કાર કરી રહી છે.
નવી દિલ્હીઃ કેરળમાં પૂરના કારણે થયેલા નુકશાન બાદ દરેક લોકો મદદ માટે આગળ આવી રહ્યા છે. અનેક દેશોએ મદદની ઓફર કરી કરી છે. આ દરમિયાન એવા અહેવાલ મળી રહ્યા છે કે, કેન્દ્ર સરકાર મદદ પ્રસ્તાવનો વિનમ્રતાથી ઈન્કાર કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
વરસાદનાં આંકડાઃ રાજ્યના 214 તાલુકામાં મેઘમહેર, સુરતનાં પલસાણામાં સૌથી વધુ 8.5 ઇંચ વરસાદ ખાબક્યો
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Embed widget