શોધખોળ કરો

RSS કાર્યકર્તાની હત્યાના વિરોધમાં ભાજપે કર્યું બંધનુ એલાન

1/2
નવી દિલ્લી: કેરલની રાજધાની તિરુવનંતપુરમ નજદીક એક હિસ્ટ્રીશીટરની આગેવાનીવાળી ગેંગે આરએસએસના એક કાર્યકર્તાની શનિવારે રાતે હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇને ભાજપે મોટા વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી મુજબ ભાજપે આ હત્યાના વિરોધમાં રવિવારે કેરલ બંધનું એલાન કર્યું છે. પાર્ટી કાર્યકર્તાએ તિરુવનંતપુરમ સહિત રાજ્યમાં તમામ મોટા શહેરોના રસ્તા પર શાંતિપૂર્ણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
નવી દિલ્લી: કેરલની રાજધાની તિરુવનંતપુરમ નજદીક એક હિસ્ટ્રીશીટરની આગેવાનીવાળી ગેંગે આરએસએસના એક કાર્યકર્તાની શનિવારે રાતે હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને લઇને ભાજપે મોટા વિરોધ કરવાનો નિર્ણય લીધો છે. સમાચાર એજન્સી મુજબ ભાજપે આ હત્યાના વિરોધમાં રવિવારે કેરલ બંધનું એલાન કર્યું છે. પાર્ટી કાર્યકર્તાએ તિરુવનંતપુરમ સહિત રાજ્યમાં તમામ મોટા શહેરોના રસ્તા પર શાંતિપૂર્ણ વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે.
2/2
ભાજપે આ ઘટનાને રાજનીતિક હત્યા ગણાવી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે, હત્યા પાછળ રાજનીતિક પાર્ટીનો હાથ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. રાજશેખરે આક્ષેપ લગાવ્યો છે કે, આ હુમલા પાછળ માકપાનો હાથ છે. આ આક્ષેપને વામ પાર્ટીના જિલ્લા નેતૃત્વએ ફગાવ્યો છે. વધુમાં કહ્યુ કે આ હત્યા પાછળ સીપીએમના 6 કાર્યકર્તાઓ સામેલ હોવાનું જણાવ્યું છે. અગાઉ 8 જુલાઇએ પણ કર્નાટકના મંગલુરુમાં એક આરએસએસ કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી.
ભાજપે આ ઘટનાને રાજનીતિક હત્યા ગણાવી છે. પાર્ટી તરફથી કહેવામાં આવ્યું કે, હત્યા પાછળ રાજનીતિક પાર્ટીનો હાથ છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ કે. રાજશેખરે આક્ષેપ લગાવ્યો છે કે, આ હુમલા પાછળ માકપાનો હાથ છે. આ આક્ષેપને વામ પાર્ટીના જિલ્લા નેતૃત્વએ ફગાવ્યો છે. વધુમાં કહ્યુ કે આ હત્યા પાછળ સીપીએમના 6 કાર્યકર્તાઓ સામેલ હોવાનું જણાવ્યું છે. અગાઉ 8 જુલાઇએ પણ કર્નાટકના મંગલુરુમાં એક આરએસએસ કાર્યકર્તાની હત્યા કરી દેવામાં આવી હતી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: સફાઇકામદારોના જીવનનું મૂલ્ય કેમ નહીં
Gujarat CM : આવતી કાલે મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 2 દિવસ વરસાદની આગાહી, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ: જળપ્રહાર
Hun To Bolish : હું તો બોલીશ : પૂરનું પોસ્ટમોર્ટમ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rajkot Crime: રાજકોટમાં નજીવી બાબતે ફાયરિંગ, કાકા-ભત્રીજા પર અંધાધૂંધ 4 રાઉન્ડ ફાયરિંગમાં ભત્રીજા કૃષ્ણરાજસિંહનું મોત
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
Rain News: દક્ષિણ ગુજરાતમાં હવામાન પલટાયું, નવસારી-વલસાડ અને સંઘપ્રદેશોમાં આગામી 3 કલાક વરસાદની આગાહી
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
હવામાન વિભાગની મોટી ચેતવણી, આગામી 2-3 દિવસમાં ગુજરાત સહિત 23 રાજ્યોમાં ભુક્કા બોલાવશે વરસાદ
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમદાવાદ કે ભુવાનગરી ? વાસણા બાદ હવે જીવરાજપાર્ક ચાર રસ્તા પર એકસાથે બે મસમોટા ભુવા પડતા સ્માર્ટ સિટીની પોલ ખુલી
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ, ચાબહાર પોર્ટથી લઈને મૂસા આઈલેન્ડ સુધી USના હુમલા
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
EPFO 15 જૂલાઈના રોજ ખાતામાં જમા કરશે PFનું વ્યાજ, ઘરે બેઠા આ રીતે કરો ચેક
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
PM Modi's visit to Australia: પીએમ મોદીની ઓસ્ટ્રેલિયા યાત્રાથી ભારતને શું થશે ફાયદો, CEO ફોરમમાં પ્રધાનમંત્રીનું આવાહન
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Share Market: ટ્રમ્પની ધમકીઓ વચ્ચે માર્કેટમાં હરિયાળી, ગ્રીન નિશાને ઓપન થયું શેરબજાર, સેંસેક્સ-નિફ્ટીમાં ઉછાળો
Embed widget