શોધખોળ કરો
TDP નેતા અને અભિનેતા નંદમૂરી હરિકૃષ્ણાનો આંધ્રપ્રદેશના CM ચંદ્રબાબુ નાયડુ સાથે શું છે સંબંધ ? જાણો વિગત
1/4

નલગોંડાઃ અભિનેતામાંથી રાજનેતા બનેલા ટીડીપીના પૂર્વ સાંસદ નંદમૂરી હરિકૃષ્ણાનું આજે સવારે ગંભીર અકસ્માતમાં મોત થયું હતું. તેઓ 61 વર્ષના હતા. નંદમૂરી તેલંગાણાના સીએમ ચંદ્રાબાબુ નાયડુના સાળા અને આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એનટી રામારાવના મોટા પુત્ર હતા.
2/4

હૈદરાબાદથી નેલ્લોર જઈ રહેલા હરિકૃષ્ણાની કાર આજે સવારે રસ્તામાં નલગોંડા જિલ્લાના અન્નેપર્તિ પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા હરિકૃષ્ણાને નાર્કેટપલ્લી કામીનેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. ઘટનાની વિસ્તૃત જાણકારી મેળવવામાં આવી રહી છે.
Published at : 29 Aug 2018 11:03 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
ધર્મ-જ્યોતિષ
અમદાવાદ




















